SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૬૯૧ || UI मो ण H ગોચરી ગ્રહણ કરી લે. | T એ પછી બીજા મહેમાન આચાર્યના એક સાધુની સાથે ફરે, ત્યાં પણ એ બીજા આચાર્યને પૂરતું થઈ રહે. ત્યાં સુધી ફરે અને એ વખતે પોતાના આચાર્ય માટેની બાકીની અડધી ગોચરી મેળવી લે. આમ પોતાના વાસ્તવ્ય આચાર્યની પણ ગોચરી સંપૂર્ણ થઈ રહે. આ રીતે તેઓ ગોચરી ફરીને પોતપોતાની વસતિમાં પાછા ફરે. વિષ્ણુ સો સેવ એમ જે શબ્દ છે, તેનો અર્થ એ છે કે ભિક્ષાને ફરતા સાધુઓએ શ્રાવક કુલોને વિશે જે વિભાગીકરણ કરેલું હોય કે અમુક જણે અમુક જગ્યાએ ગોચરી જવું...વગેરે. તે જ અહીં વિભાગ સમજવો, પણ વસતિમાં આવેલાઓ મેં વચ્ચે એ શ્રાવકકુલોનો વિભાગ નથી હોતો. (આશય એ છે કે ઉપાશ્રયમાં આવ્યાબાદ તો બધાની ગોચરી એકજ ગણાય. ત્યાં પછી આ વિભાગ ન હોય કે જે સાધુઓ જે શ્રાવકકુલોમાંથી ગોચરી લાવ્યા, એમણે એજ ગોચરી વાપરવી, બીજાની નહિ... ગોચરીમાં બધા પરસ્પર ભેગા ન થાય એ માટે શ્રાવકકુલોનો વિભાગ પાડેલો, ઉપાશ્રયમાં પછી એ વિભાગની કોઈ આવશ્યકતા નથી.) પરસ્પર બધા એકબીજાની ગોચરી વાપરી શકે. मा म તથા ૯૮મી ભાષ્યગાથામાં જે વિધિ બતાવેલી, એ જો કે એક મહેમાન આચાર્ય આવે, ત્યારની વિધિ હતી. પણ આ વિધિ બે વગેરે આચાર્ય ભગવંતો આવે ત્યારે પણ એ જ વિધિ સમજવી. A UT स्सा T M म રા T H ભા.-૯૯ ||| ૬૯૧ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy