________________
F
શ્રી ઓઇનિર્યુક્તિ
| | ૩૭૪
F
E
ટીકાર્થ : નિહનવ કહે કે “ભગવાન ! મને આ માંદગીમાંથી બહાર કાઢો.” તો પછી યતનાપૂર્વક એની વૈયાવચ્ચ કરે.
હવે જો આ ગ્લાન આ પ્રમાણે કહે કે “મને બીજોરું વગેરે લાવી આપો.” તો પછી આ સાધુ આ પ્રમાણે કહે કે “આ વસ્તુ તો અકલ્પનીય છે.” અને આ વાત લોકની આગળ પણ જાહેર કરે. અને કહે કે “સાધુઓ આવા બિજોરું વગેરે pr અકલ્પનીયવસ્તુ ખાનારા ન હોય.”
આ રીતે લોકોમાં પ્રસિદ્ધ થઈ જાય કે “ગ્લાન સાધુ અને વૈયાવચ્ચી સાધુ વચ્ચે મોટો ભેદ છે. એક શિથિલ છે, બીજો , જ સંવિગ્ન છે” એટલે પછી આ સાધુ તે સ્થાનથી નીકળી જાય. " (હવે લોકો જાણી ગયા હોવાથી ધર્મનિંદા થવાનો ભય નથી. નિનવો ઉસૂત્રપ્રરૂપક હોવાથી જ એમની વૈયાવચ્ચ ક ભા.-૪૨ શાસ્ત્રકારોને ઈષ્ટ નથી.)
वृत्ति : एवं प्रतिपादते विधौ चोदक आह - ओ.नि.भा. : चोअगवयणं आणा आयरिआणं तु फेडिआ तेणं ।
साहम्मिअकज्जपभूअयाए य सुचिरेणवि न गच्छे ॥४२॥ चोदकस्य वचनं चोदकवचनं, किं तदित्याह-आज्ञा आचार्याणां संबन्धिनी 'फेडिता' विनाशिता तेन, यतः साधर्मिककार्यप्रभूततया सुचिरेणापि न गच्छेत् - न यायाद्विवक्षितं स्थानमिति।
૭૪ |
=
*
ફ
= he is
: