________________
-
ક
P
*
*
E
F
શ્રી ઓથ થી નાવ ઝડપથી ચાલવા માંડે, સાધુ પડે. (ચાલતી ગાડીએ ચડવામાં જોખમ ખરું જ ને ?). નિર્યુક્તિ એટલે થોડાક ગૃહસ્થો હોડીમાં ચડી ગયા હોય પછી પોતે ચડે. | ૨૫૬il|
મો.નિ. : સાII સંવર તાતિએ ક્ષિત્તિના વાદે !
ठाइ नमोक्कारपरो तीरे जयणा इमा होई ॥३८॥ आरुहन्तो अ सो साहू सागारं संवरणं-पच्चक्खाणं करेति । आरूढो य संतो ठाणतिगं परिहरित्तु अणाबाहे ठाइ।
નિ.-૩૮ तत्थ पुरओ न ठाइअव्वं, तत्थ किल णावादेवयाहिवासो । ण य मग्गओ, अवल्लगवाहणभयाओ । न मज्झओ, मा भ नावाओ उदकं उल्लिंचाविज्जहित्ति । कत्थ पुण ठाइअव्वं ? पासे, तत्थ ताव उवउत्तो चिट्ठइ नमोक्कारपरो । एवं कुशलेन भ (કુરાસન્નેT) તીરપત્તજ્ઞ #ો વિહી ?, પન્ન - ‘તરે નથUL ૩ રોતિ' વવવમUT -
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ ૩૮ ગાથાર્થ : (હોડીમાં) સાગાર અનશન કરે, ત્રણ સ્થાન છોડીને બાધા રહિત સ્થાનમાં રહે, આ નવકારમાં લીન રહે. કિનારે આ જયણા છે.
ટીકાર્થ: હોડીમાં ચડતો સાધુ સાગાર અનશન કરે. (“જયાં સુધી હું નિર્વિઘ્ન આ નદી ન ઉતરી જાઉં, ત્યાં સુધી મારે 2 ચારેય આહારનો ત્યાગ નદી ઉતર્યા બાદ છૂટ” આ રીતની પ્રતિજ્ઞા એ સાગાર-છૂટવાળુ અનશન કહેવાય. કદાચ હોડી ડૂબે, ,
ફી ૨૫૬ .
&