SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- 2 नियुति // ૫૧૭ll નિ.-૧૩૬ चिन्तयन्ति-'मलयपत्तसरिसया' मौलं-आद्यं यत्पर्ण निस्सारं परिपक्वप्रायं तत्तुल्या वयमत एव च परिभूतास्ततश्च. व्रजाम:-इत्येवं स्थविराश्चिन्तयन्ति, यदि वा 'मूलयपत्तसरिसया' मूलकपत्रतुल्याः शाकपत्रप्राया वयम् । ચન્દ્ર.: હવે જો ગચ્છના વૃદ્ધ સાધુઓને પૃચ્છા કરે તો ઓશનિયુક્તિ-૧૩૬: ગાથાર્થ: યુવાનો બાહ્યભાવ પામે, ઉપધિપ્રતિલેખન ન કરે, કૃતિકર્મ ન કરે. (જો માત્ર યુવાનોને પુછો તો) સ્થવિરો વિચારે કે શાકના પાંદડા જેવા આપણે પરિભૂત થયેલા છીએ. અન્યત્ર જતા રહીએ. ટીકાર્થ : જે આચાર્ય વૃદ્ધ સાધુઓને જ પૃચ્છા કરે તો તરુણ સાધુઓ બાહ્યભાવ પામે. પ્રશ્ન : ભલે પામે પણ એથી તેઓ શું કરી લેવાના? સમાધાન : તેઓ આચાર્ય, ગ્લાન, વૃદ્ધાદિની ઉપધિની પ્રતિલેખના ન કરે, આચાર્યાદિના પગ ધોવા વગેરે રૂપ વૈયાવચ્ચ પણ ન કરે. હવે જો માત્ર યુવાનોને જ પુછે તો શું દોષ ? એ કહે છે કે વૃદ્ધ સાધુઓ આ પ્રમાણે વિચારે કે “આપણે તો જે સૌથી પ્રથમ પાંદડું હોય, કે જે નિઃસાર, લગભગ પાકી ગયેલા જેવું હોય, તેના જેવા જ આપણે છીએ. એટલે જ આપણે આચાર્ય વડે ઉપેક્ષિત કરાયા છીએ. તો પછી આવા અપમાનજનક સ્થાનમાં નથી રહેવું. બીજે જતા રહીએ.” આ પ્રમાણે સ્થવિરો વિચારે. I ૫૧૭
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy