________________
અથવા એમ વિચારે કે આપણે તો શાકના પાંદડા જેવા છીએ. (જે ઉખેડીને ફેંકી જ દેવાના હોય છે.)
ક'
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
II ૫૧૮ ||
F
=
= =
वृत्ति : अथ मतं स्थविरा न प्रष्टव्या एव, तत्तु न, यत आह - ओ.नि. : जुण्णमएहि विहूणं जं जूहं होइ सुवि महल्लं ।
तं तरुणरहसपोइयमयगुम्मइअं सुहं हंतुं ॥१३७॥ जीर्णमृगैविहीनं यद्यूथं भवति सुष्ठ्वपि महत्तथं तरुणरभसे-रागे पोतितं-निमग्नं मदेन गुल्मयितं - मूढं 'सुखं હતું' વિનાયતું-તુવેર તત્વ્યાપદ્યતે
ચન્દ્ર.: હવે જો કોઈનો એવો મત હોય કે વૃદ્ધોને પૃચ્છા કરવાની કોઈ જરૂર જ નથી. તો એ વાત બરાબર નથી. કેમકે
ઓઘનિયુક્તિ-૧૩૭: ગાથાર્થઃ વૃદ્ધ હરણિયાઓ વિનાનું જે ટોળું હોય, તે ઘણું મોટું પણ યુથ તરુણરસમાં, રાગમાં ડુબેલું અને મદ વડે મૂઢ થયેલું છતું સુખેથી મારી શકાય છે.
ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે સ્પષ્ટ છે.
નિ.-૧૩૭
'**
વત્તિ : થર્ભાવ તત્સિર્વ પર્વ નિતા: સન્તઃ પ્રકૃથા:, થમ્ ?
aru ૫૧૮.