SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- પ્રશ્ન : કેવી રીતે પૂછવું? નિર્યુક્તિ સમાધાન : પહેલા “ધર્મલાભ' કહેવા. પછી એમની રજા લઈ સ્નેહપૂર્વક પૃચ્છા કરવી. પ્રશ્ન : ગાથામાં તો “મધ્યમ પુરુષ” એમ જ લખેલ છે. “અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ’ એમ લખેલ નથી. તો તમે આવો // ૧૮૭ll 1 અર્થ ક્યાંથી લાવ્યા ? - સમાધાન : સાધર્મિક ન હોય તો... એમ કહ્યું છે એટલે સાધર્મિકના વિપક્ષ = વિરોધી તરીકે અન્ય ધાર્મિક જ આવે ને? " એટલે મધ્યમપુરુષ શબ્દથી અન્યધાર્મિક મધ્યમ જ અહીં લીધા છે. એ સ્પષ્ટ સમજી જ શકાય છે. # નિ.-૧૮ | અન્ય ધાર્મિક મધ્યમ પુરુષદ્વય સિવાયના બાકીના આઠ ભાંગાઓમાં તો પૂછનારા સાધૂને અનેક દોષો લાગે. અને એમાંય જ જો સાધુ સાધ્વીજીઓને પૂછે તો તે જ દોષો વધારે પ્રમાણમાં લાગે. (મધ્યમપુરુષદ્વય સાધર્મિક કે અન્ય ધાર્મિકને પૃચ્છા કરવી ' સારી. આ એક ભાંગો સારો. એ સિવાય વૃદ્ધ કે તરુણ પુરુષઢય. સ્ત્રીઓના ત્રણ ભેદ અને નપુંસકોના ત્રણ ભેદ... એ આઠ | ભેદોમાં પૃચ્છા કરવામાં દોષો ઉભા થાય.) वृत्ति : के च ते दोषा इत्याह - મો.નિ.: થેરો પર્દ વા વાનો પર્વ ન થાપા વાવિ . ૧૮૭ पंडित्थिमज्झिसंका इयरे न याणंति संका य ॥१८॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy