SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૩ ખાસ ધ્યાનમાં રાખવા જેવું...] - ૧. આ ગ્રંથવાંચનના અધિકારી માત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો છે... ગૃહસ્થોને આ ગ્રંથ વાંચવાનો અધિકાર નથી. અને અનધિકાર વાંચન જ્ઞાનાવરણીય, મોહનીય વિ. કર્મના બંધનું | કારણ છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. ૨. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા તો ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસે જ આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. તેઓ જ એના રહસ્યોને સમજાવી શકે. ઉત્સર્ગ-અપવાદ જણાવી શકે. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય... તેનાથી જ મોહનીયનો પણ ક્ષયોપશમ થાય... એટલે ગુરુનિશ્રાએ જ ગ્રંથ વાંચવાનો પ્રયત્ન કરવો... જેમને એવા સંયોગો પ્રાપ્ત નથી થયાં, તેઓ જ ગુરુભગવંતોની અનુજ્ઞાપૂર્વક આ ભાષાંતરની સહાય લઈને ગ્રંથ 75 વાંચી શકે છે. ૩. આ ગ્રંથ મુખ્યરૂપે ઉત્સર્ગ આચારોનું વર્ણન કરે છે... M = ૧૦ E 1
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy