SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ 3 E F = = = નિ.-૧૬૩ શ્રી ઓઘ प्रचुरभक्षणार्पिष्टः सन् कुम्भकारारोपितभाण्डकानि भनक्ति दोत्सेकादुत्प्लुत्य पुनस्तेनैव कुम्भकारेण निरुद्धाहारः નિર્યુક્તિ सन्नतिदुर्बलत्वात्प्रस्खलितः सन् भनक्ति, स एव च गर्दभो मध्यमाहारक्रियया सम्यग् भाण्डकानि वहति, एवं साधवोऽपि संयमक्रियां मध्यमबला वहन्ति । // પ૭૭ll ચન્દ્ર. : આ શિષ્યગણની અંદર આચાર્ય જ બધાયને પ્રમાણભૂત બને. પ્રશ્ન : એ વળી કયું કારણ છે ? કે જેથી આચાર્ય ચોથા જ ક્ષેત્રને ઈચ્છે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૧૬૩: ગાથાર્થ : બલવાનને મોહનો ઉદ્દભવ થાય, દુર્બલ દેહવાળો યોગોને સાધી ન શકે. તેથી , મધ્યમબલવાળા સાધુઓ (સારા) હોય. અહીં દુષ્ટ ઘોડા વડે દષ્ટાન્ત છે. ટીકાર્થ : પહેલા અને બીજા ક્ષેત્રમાં પુષ્કળ ભક્ત-પાન મળતા હોવાથી તેના દ્વારા સાધુ બલવાન બને. અને બલવાનને 3 કામવિકારનો ઉદ્ભવ થાય. પ્રશ્ન : જો એમ હોય તો પછી કામવિકારો અટકાવવા માટે જયાં ભિક્ષા મળે જ નહિ, ત્યાં જ આખોય ગચ્છ જાઓ. કોઈ વિકાર જ ન જાગે. ઉત્તર : એ રીતે કરે તો સાધુ બિલકુલ ભિક્ષા ન મળવાથી દુર્બલશરીરવાળો થાય અને આવો સાધુ સંયમયોગોને સાધી ન શકે. આ કારણ છે, માટે જ સાધુઓ મધ્યમબલવાળા હોય એ ઈષ્ટ છે. = = * હૈ * all ૫૭૭ll * R |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy