________________
=
શ્રી ઓઇ-થા નિર્યુક્તિ
એમાં જેની પાસે દશપૂર્વો હોય તે દશપૂર્વી કહેવાય.
માત્ર તેઓને જ નહિ, એ ઉપરાંત અગ્યાર અંગોના સૂત્ર અને અર્થને ધારણ કરનારાઓ તથા સર્વસાધુઓને પણ વાંદીશ. તે બધાને વંદન કરીને “સર્વને (રત્નત્રયીને) સાથે તે સર્વ સાધુઓ” અથવા તો “બધા જ સાધુઓ” આ પ્રમાણે અર્થ કરવો.
'b
| ૧૩ ll
E
F
E
નિ. ૧-૨
वृत्ति : चशब्दः समुच्चये, अथवाऽनुक्तसमुच्चये, यच्च समुच्चितं तत्प्रतिपादयिष्यामः। पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषां समासः प्रतिपादितः । | ચન્દ્ર.: ગાથામાં જે શબ્દ છે, તે અરિહંત-ચૌદપૂર્વી-દશપૂર્વી વગેરેનો સમુચ્ચય=સમૂહ દર્શાવવા માટે છે. અથવા s| " તો એમ સમજવું કે શબ્દ એ ગાથામાં ન કહેવાયેલા કોઈક બહારના જ પદાર્થને અહીં ગ્રહણ કરવા માટે વપરાયેલો છે. એને અનુક્તસમુચ્ચય કહેવાય. | શિષ્ય : એ વડે અહીં નહિ કહેવાયેલો કયો પદાર્થ સમુચ્ચય કરાયેલો છે ?
ગુરુ : એ અમે આગળ કહેશું. આ રીતે પહેલા ગાથાસૂત્રનો પદાર્થ કહ્યો.
| ૧૩ ||