SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ચા દિપ્રાના રૂત્યવિપુ મy “વીસુ ૩વરૂપ 'ત્તિ સ્નાનવિધિ , વિશ્વમેનોપાશ્રય:-શ્રય: ર્તવ્ય રૂત્વર્થઃ નિર્યુક્તિ . जो संजतो असिवेण गहिओ होज्जा, तस्स दूरट्ठियस्स भत्तं तिपरंपरेण दिज्जइ । 'तिपरंपराभत्तं 'ति, त्रयाणां परम्परा " त्रिपरम्परा, १५भक्तं आहारः, तद् एको गृह्णाति द्वितीयश्चानयति तृतीयोऽवज्ञया ददातीत्यर्थः । अवधूतम्-अवज्ञातं, जहा / ૧૧૬ || अवधूता नासति । ચન્દ્ર. : એમાં સૌ પ્રથમ તો તે અશિવ કરનાર દેવતા કેવો હોય ? એ દર્શાવે છે. ભાષ્ય - ૧૭: ગાથાર્થ : (૧) સાધુ પર ભદ્રિક (૩) ઉભય ભદ્રિક ભા.૧૭-૧૮ (૨) ગૃહસ્થ પર ભદ્રિક (૪) ઉભય પ્રાંત એ ૪ પ્રકાર છે. એમાં ચાર વસ્તુનો ત્યાગ કરવો. જુદો ઉપાશ્રય કરવો અને ત્રણ પરંપરા વડે (ગ્લાનને) ભોજન આપવું. ભાષ્ય - ૧૮ : ગાથાર્થ : “ચારનો ત્યાગ’ એમ જે કહ્યું છે તે આ પ્રમાણે – અશિવમાં દશીવાળું વસ્ત્ર, લોખંડ, મીઠું ૫ અને વિગઈઓ છોડી દેવી. ટીકાર્થ : (૧) કોઈકે દેવતા એવી છે કે જે સાધુઓ પ્રત્યે ભદ્રક છે, પણ ગૃહસ્થો પ્રત્યે કોપિત છે. (૨) બીજી એવી ) છે કે ગૃહસ્થો પ્રત્યે કોમળ છે, સાધુઓ પ્રત્યે કોપિત છે. (૩) ત્રીજી બે ય પ્રત્યે ભદ્રક છે. (૪) ચોથી બે ય પ્રત્યે પ્રાન્ત = વ ૧૧૬ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy