________________
=
H
શ્રી ઓઇ. વધુ તો બહુશ્રુતો જાણે. અથવા ઓઘો પવિત્ર છે. બગલમાં રખાય છે. પંજયા પછી બગલમાં રાખવો તે લોકનિંદાનું કારણ નિર્યુક્તિ Tબને. જયારે કપડાથી પૂંજીને સ્પર્શ ન કરવાથી નિંદા ટળે. આવો ધ્વનિ જણાય છે - એટલે જ કપડાંને દૂર રાખવાનું વિધાન
હશે. ઓઘો દૂર રાખી ન શકાય.). // ૧૭૯ ન
ન (જે ઉપધિ કોઈક કારણસર રાખવી પડે, કારણ સિવાય ન રાખવામાં આવે તે ઔપગ્રહિક કહેવાય. જે ઉપાધિ અવશ્ય • રાખવી જ પડે તે ઔધિક કહેવાય.) અથવા તો આ રેખ વિનંવMIબ્લોય નો બીજી રીતે અર્થ કરીએ.
નિ.-૧૪ પહેલા તો અમે ગુરુ-કાર્ય માટે એકાકી જનારા સાધુની વિધિ બતાવી દીધી. હવે જયારે આ સાધુ ઈતર એટલે સાર્થની સાથે જતો હોય ત્યારે જે વખતે સ્પંડિલભૂમિમાંથી અચંડિલભૂમિમાં સંક્રમણ કરવાનું થાય ત્યારે એ સાર્થની સામે સાધુએ શું છે I કરવું ? કેવી રીતે પગ પ્રમાર્જવા ? એનો જવાબ આપે છે કે સાધુએ ત્યાં વિલંબ કરવો અર્થાતુ જાણી જોઈને ધીમે ધીમે ચાલવું || અને સ્પંડિલભૂમિ=અચિત્ત ભૂમિમાં જ ચાલતા ચાલતા ત્યાં સુધી રાહ જોવી કે જયાં સુધી એ સાથે દેખાય. જયારે એ સાથે અદૃશ્ય થઈ જાય, ઝાડ વગેરેથી આવરાયેલ બની જાય ત્યારે બે પગનું પ્રમાર્જન કરીને જાય...આ વિધિ છે.
(આમ ઈતર એટલે ઓધારિયું. ઈતર એટલે ઔપગ્રહિક ઉપકરણ અને ઈતર એટલે સાર્થ એમ ત્રણ અર્થ કર્યા. વિલમ્બના એટલે ઓધારિયાદિને લટકતું રાખીને ચાલવું. એ અર્થ, તથા વિલમ્બના એટલે સાર્થ પસાર થઈ જાય ત્યાં સુધી
all ૧૭૯ રાહ જોવી એ અર્થ લીધો. આલોક એટલે ગૃહસ્થની દૃષ્ટિ જ્યાં સુધી પોતાના ઉપર પડે ત્યાં સુધી... આલોક એટલે પોતાને
= +
+
R * *
H
R * *