SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ ચા સાધૂનાં, વિમ્ ?-'અનુવપૂર્ણ મનુષ્પા પા રયા રૂઢ્યોર્થ , તયા મર્થ: પ્રયોગનમ્ | ‘૩પરિણા' થતા જા નિર્યુક્તિ ‘મોનિnિ:' સામન્યાર્થ-પ્રતિપાર્થિ : || / ૮૮ | ચન્દ્ર. : આ દૃષ્ટાન્ત છે. હવે દાઝાન્તિક પદાર્થનું પ્રતિપાદન કહે છે કે ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૪: ગાથાર્થ : આ પ્રમાણે પદવિભાગને નહિ પામતા સાધુઓની અનુકંપા માટે સ્થવિરો વડે # ઓઘનિર્યુક્તિ ઉપદેશાઈ. ટીકાર્થ : ઉપનયગ્રન્થ એટલે દૃષ્ટાન્ત પ્રમાણે દાર્દાન્તિકમાં જે ઘટાવાય તે નિરૂપણ. એ જ બતાવે છે કે જેમ ગૃહપતિએ ભા.-૧૪ | બાલાદિની અનુકંપા માટે ભક્ત આપ્યું અને રાજાએ અનુગ્રહ માટે જ બીજભક્ત આપ્યું. એમ સ્થવિરોએ આ ઓઘનિર્યુક્તિ ' સાધુઓના અનુગ્રહ માટે જ નિર્મૂઢ કરી છે. અહીં સ્થવિર એટલે આર્ય ભદ્રબાહુસ્વામી, પ્રશ્ન : એ ભદ્રબાહુસ્વામી તો એક જ છે તો વિરેન લખવું જોઈએ. વૉ: બહુવચન કેમ કર્યું ? સમાધાન: ‘પોતાના વિશે અને ગુરુને વિશે બહુવચન વપરાય” એ સૂત્ર પ્રમાણે અહીં બહુવચનથી નિર્દેશ કરાયો છે. ઓઘનિર્યુક્તિ એટલે જેનું લક્ષણ સ્વરૂપ હમણાં જ કહેવાશે તે પ્રતિલેખનાદિ દ્વારરૂપ જાણવી. પ્રશ્ન : સાધુઓ ઉપર અનુગ્રહ કરવા માટે પૂર્વમાંથી આખી સામાચારી જુદી તારવીને રચવાની શી જરૂર છે ? a || ૮૮ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy