________________
શ્રી ઓધ ચા સાધૂનાં, વિમ્ ?-'અનુવપૂર્ણ મનુષ્પા પા રયા રૂઢ્યોર્થ , તયા મર્થ: પ્રયોગનમ્ | ‘૩પરિણા' થતા જા નિર્યુક્તિ ‘મોનિnિ:' સામન્યાર્થ-પ્રતિપાર્થિ : || / ૮૮ |
ચન્દ્ર. : આ દૃષ્ટાન્ત છે. હવે દાઝાન્તિક પદાર્થનું પ્રતિપાદન કહે છે કે
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૪: ગાથાર્થ : આ પ્રમાણે પદવિભાગને નહિ પામતા સાધુઓની અનુકંપા માટે સ્થવિરો વડે # ઓઘનિર્યુક્તિ ઉપદેશાઈ. ટીકાર્થ : ઉપનયગ્રન્થ એટલે દૃષ્ટાન્ત પ્રમાણે દાર્દાન્તિકમાં જે ઘટાવાય તે નિરૂપણ. એ જ બતાવે છે કે જેમ ગૃહપતિએ
ભા.-૧૪ | બાલાદિની અનુકંપા માટે ભક્ત આપ્યું અને રાજાએ અનુગ્રહ માટે જ બીજભક્ત આપ્યું. એમ સ્થવિરોએ આ ઓઘનિર્યુક્તિ ' સાધુઓના અનુગ્રહ માટે જ નિર્મૂઢ કરી છે. અહીં સ્થવિર એટલે આર્ય ભદ્રબાહુસ્વામી,
પ્રશ્ન : એ ભદ્રબાહુસ્વામી તો એક જ છે તો વિરેન લખવું જોઈએ. વૉ: બહુવચન કેમ કર્યું ? સમાધાન: ‘પોતાના વિશે અને ગુરુને વિશે બહુવચન વપરાય” એ સૂત્ર પ્રમાણે અહીં બહુવચનથી નિર્દેશ કરાયો છે.
ઓઘનિર્યુક્તિ એટલે જેનું લક્ષણ સ્વરૂપ હમણાં જ કહેવાશે તે પ્રતિલેખનાદિ દ્વારરૂપ જાણવી. પ્રશ્ન : સાધુઓ ઉપર અનુગ્રહ કરવા માટે પૂર્વમાંથી આખી સામાચારી જુદી તારવીને રચવાની શી જરૂર છે ?
a || ૮૮ ||