________________
શ્રી ઓઘ-સ્કુ નિર્યુક્તિ
| T
|| ૧૦૨ ||
म
જે વસ્તુ પ્રતિલેખન કરાય તે પ્રતિલેખિતવ્ય. એ આગળ ૨૬૪મી નિર્યુક્તિ ગાથામાં કહેવાશે. ત્રીજો 7 શબ્દ પૂર્વની જેમ ભેદસૂચક અથવા પેટાભેદોનો સંગ્રહ કરનાર સમજવો. વ્ શબ્દ અવધારણ અર્થમાં છે. આ ત્રિક સિવાય બીજું નથી એ તેનો અર્થ છે.
or
वृत्ति : आह-कथं पुनः प्रतिलेखकप्रतिलेखितव्ययोरनुक्तयोर्ग्रहणमिति ?, दण्डमध्यग्रहणन्यायात्, अथवा ગ્રન્થેનૈવોતે-‘તું મારીસુ' જથ્થો ઘટ:, સાવિશાટપટશતાબ્રિ: ‘યથા' યેન પ્રજારેન ‘ત્રિદ્ર' ત્રિતયં, મ ત્રીળીત્યર્થ:, પ્રરૂપળા નિરૂપળા, ‘વં' ત્તિ તથા તેના પ્રારે, ‘ì' ત્તિ પ્રતિસ્નેહનામાં, અપિશબ્દ: મ साधर्म्यदृष्टान्तप्रतिपादनार्थः, यथा कर्त्ता कुलालः, करणं मृत्पिण्डदण्डादि, कार्यं कुटः, परस्परापेक्षतया नैकमेकेनापि विनेति, तथा प्रतिलेखना क्रिया, सा च कर्त्तारं प्रतिलेखकमपेक्षते, प्रतिलेखितव्याभावे चोभयोरभावस्तस्मात्रीण्येतानि - प्रतिलेखकः प्रतिलेखना प्रतिलेखितव्यं चेति ॥
નિ.-પ
T
स्व
ચન્દ્ર. : વ્ કાર જ કાર અર્થમાં છે. અર્થાત્ આ ત્રણ સિવાય ચોથું કંઇ કહેવાનું નથી.
પ્રશ્ન : મુખ્ય દ્વારોમાં તો પ્રતિલેખના દ્વાર જ આપેલ છે. પ્રતિલેખક અને પ્રતિલેખનીય તો કહ્યા જ નથી. તો પછી શી રીતે પ્રતિલેખના દ્વારમાં એ નહિ કહેવાયેલા એવા ય તે બેનું ગ્રહણ થઈ શકે ?
સમાધાન : જેમ દંડની વચ્ચેનો ભાગ પકડીએ, એટલે દંડના બે ય છેડા ભેગા ઉંચકાઈ જ જાય. એમ પ્રતિલેખક+
મ
U
૩૫ ૧૦૨ ॥
H