SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ | ૪૮૫ . g નિ.-૧૧૬ પછી એ નિરાબાધ પ્રદેશમાં આચાર્ય તરીકે સ્થાપેલા દાંડાની આગળ જ બધી જ ચક્રવાલ સામાચારી કરે. એટલે તેની આગળ નિવેદન કરી કરીને બધા કાર્યો કરે. (સંવિગ્નોની સાથે જ જો રહે તો તો ત્યાં આચાર્યશ્રી હાજર હોવાથી દાંડો સ્થાપવાની જરૂર નથી. પણ એ સિવાયના સ્થાનોમાં રહે ત્યારે આ વિધિ કરે. 1 આ પ્રક્રિયા ઉપરથી એમ લાગે છે કે તે વખતે માત્ર આચાર્યશ્રી કે ઉપાધ્યાયાદિ જ સ્થાપનાચાર્ય રાખતા હશે. બીજા આ કોઈ સાધુઓ નહિ રાખતા હોય. આ સાધુ એકલો નીકળ્યો છે છતાં એની પાસે સ્થાપનાચાર્ય નથી, અને માટે જ તો લાંબા કાળ સુધી દાંડાને જ સ્થાપનાજી રૂપે સ્થાપીને બધી વિધિ એની સામે કરે છે.) આ રીતે સાતમું સ્થાનસ્થિત દ્વાર પૂર્ણ થયું. અને એટલે એક કારણિક પ્રતિલેખકનું વર્ણન પણ સમાપ્ત થયું. ओ.नि. : एवं ता कारणिओ दूइज्जइ जुत्तो अप्पमाएणं । निक्कारणिओ एत्तो चइओ आहिंडिओ चेव ॥११६॥ एवं तावत् कारणिको 'दूइज्जइ' विहरति, कथं विहरति ? - 'जुत्तो अप्यमाएणं' अप्रमादेन युक्तः प्रयत्नपर इत्यर्थः, निष्कारणिकः अत:-इत उर्द्धमुच्यते, स द्विविधः-चइओ-त्याजित: सारणावारणाभिस्त्याजितः, आहिण्डकः-अगीतार्थः चक्रस्तूपादिदर्शनप्रवृत्तः । * * * જ કં * A = res * ' ૪૮૫ *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy