________________
=
'
F
=
શ્રી ઓઘ-ચ જુદું કરશે ? એમની ભોજનવિધિ શું છે ? નિર્યુક્તિ 1 ઉત્તર : બેમાંથી જે રત્નાધિક હોય-વડીલ હોય, તેની વસતિમાં આવીને બીજા ગ્રુપના સાધુઓ ભોજન કરે. હવે એ
" રત્નાધિક તરીકે ક્યારેક વાસ્તવ્ય પણ હોય કે ક્યારેક આગંતુક પણ હોય. જો વાસ્તવ્ય રત્નાધિક હોય તો બધા મહેમાન / ૬૮૯ો
સાધુઓ તેઓની વસતિમાં આવીને વાપરે અને જો મહેમાનનો વડીલ વાસ્તવ્યોના વડીલ કરતા રત્નાધિક = વડીલ હોય તો વાસ્તવ્ય સાધુઓ મહેમાન સાધુઓની વસતિમાં આવીને વાપરે. - હવે જો બેમાંથી કોઈપણ એક રત્નાધિક ભિક્ષા સમયની રાહ જોવા માટે અસમર્થ હોય, એટલે કે ધારો કે ૧૨ વાગે , ગોચરી આવતી હોય અને એ રત્નાધિકને ત્યાં સુધી ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તેને માટે જુદી માંડલી થાય. તથા જે
અપરિણત સાધુઓ હોય કે, જે લગભગ નૂતન દીક્ષિતોની જેમ સહન કરવા ટેવાયેલા ન હોય તે બધા રાડારાડ કરી ન દે, / ': તે માટે આવા સાધુઓ માટે ભિન્ન વસતિમાં અલગ ગોચરી માંડલી થાય.
બીજી વાત એ કે જો વાસ્તવ્ય સાધુઓ સમર્થ હોય તો તેઓ જ ભિક્ષા માટે ફરીને મહેમાનોને બધી ગોચરી લાવી આપે. એમને ગોચરી ન જવા દે.
=
=
ભા.-૯૯
=
મો.ન.મી.: તિર્દ પUT તમે મોગપ્પળો એવડું તું !
पच्छा इयरेण समं आगमण विरेगो सो चेव ॥१९॥
alit ૬૮૯ |
E