SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૫૭ || | શ્રદ્ધામકૂો મતિ । અથવં મળત્તિ-પાત્ર ગૃહીત્વાઽગચ્છામિ તતÆ સ્થાપનવિજા રોષો મત્તિ, आदिशब्दात्कदाचित्किञ्चित्संस्कारमपि कुर्वन्ति, तस्माद्-गृहचैत्यवन्दनार्थं आचार्येण कतिपयैः साधुभिः सह गमनं ાર્ય, પ્રહાં ધૃતાને: તંવ્યમિતિ । સ્થાપનાદિમાં જે આવિ શબ્દ લખ્યો છે. તેનાથી સમજી લેવું કે કદાચ એ વસ્તુઓમાં કંઈક સંસ્કાર = ફેરફાર પણ કરી વા દે. (મસાલો ભભરાવવો, ગરમ કરવું.... વગેરે.) T Y ul મ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૯ : ગાથાર્થ : પાત્રા ન લઈ જવામાં શ્રદ્ધાભંગ થાય. સ્થાપનાદિ દોષો લાગે. તેથી - ગૃહચૈત્યમાં આચાર્ય સાથે કેટલાક સાધુઓ જાય અને વહોરે. स्म ટીકાર્થ : જો બધા જ સાધુઓ પાત્રા લીધા વિના જ એના ઘરે પ્રવેશે અને શ્રાવકને વહોરાવવા માટેની મતિ ઉત્પન્ન થાય, ભા.-૧૧૯ ભાવના થાય, તો પછી સાધુઓ પાસે પાત્રા ન હોવાથી વહોરી ન શકાય અને વહોરી ન શકાવાથી શ્રાવકની શ્રદ્ધાનો ભંગ થાય. અર્થાત્ એની ભાવના પૂર્ણ ન બને. હવે જો એ વખતે સાધુઓ એમ કહે કે “હમણાં પાત્રા નથી, અમે પાત્રા લઈને આવીએ છીએ.’” તો પછી શ્રાવક એ બધી વસ્તુઓ સાધુ માટે રાખી મૂકે, એટલે કે એ જ સમયથી સ્થાપના વગેરે દોષો લાગુ પડવા માંડે. (ક્યારેક આધાકર્માદિ પણ બનાવી દે.) IT व '' દા | || ૭૫૭ ॥ H
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy