________________
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
गहणं'ति दण्डकादीनां ग्रहणं कुर्वन्ति, कथं ? - 'एक्कवयणेणं ति एकेनैव वचनेन उक्ताः सन्तः पात्रकादीन् समर्पयन्ति, वास्तव्येनोक्ते मञ्चस्वेति ततश्च मञ्चन्ति, अथ न मुञ्चत्येकवचनेन ततो न गृह्यन्ते, मा भूत प्रमाद इति ॥
કી તે
e
II ૬૯૯
#
E
=
=
ચન્દ્ર.: હવે ચોથું સાધર્મિક કાર બતાવતા કહે છે કે –
ઓઘનિયુક્તિ-૨૧૨ ટીકાર્થ : જો ગામમાં સાધુઓ હોય અને એમની પાસે જવાનું હોય તો પછી આ સાધુઓ ગોચરી જ વાપરી, માત્રુ-સ્થડિલ કરી પછી સાંજના સમયે સાધુઓ પાસે આવે છે જેથી એ સ્થાયી સાધુઓને આ સાધુઓની ભિક્ષા લાવવા | Fા માટે પરિભ્રમણ કરવાદિ રૂપ આકૂળતા ન થાય.
ક્ષ નિ.-૨૧૨ | જ્યારે આ મહેમાન સાધુઓ સાંજે ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યારે સ્થાયી સાધુઓ પણ તેઓને પ્રવેશતા જોઈને જ અભ્યસ્થાન = ઉભા થવું, સામે લેવા જવું વગેરે વિનય કરે. તેઓના હાથમાંથી દાંડા વગેરેનું ગ્રહણ કરે.
મહેમાન સાધુઓ પણ “લાવો, પાત્રાદિ ઉપધિ અમને સોપો” એવું સ્થાયી સાધુઓ બોલે કે તરત જ એક જ વચનમાં પોતાના પાત્રાદિ એમને સોંપી દે. સ્થાયી સાધુ બોલે કે ઉપધિ છોડી દો (અમને આપી દો) તો તરત મૂકી દે. જો સ્થાયી સાધુના એકજ વચન માત્રથી પણ મહેમાન સાધુઓ ઉપધિ ન છોડે, ખેંચાખેંચ જેવું કરે તો પછી સ્થાયી સાધુઓએ પાત્રાદિ લેવાનો પ્રયત્ન જ છોડી દેવો. કેમકે ખેંચાખેંચમાં પ્રમાદથી પાત્રા પડી જાય, તુટી જાય એ શક્યતા રહે.
|| ૬૯૯
*
=
= '#
F
he fe
ENTO
E