________________
શ્રી ઓઇ
E
#
નિ.-૪૯
ટીકાર્થ : અહીં જિનશાસનમાં સંયમને માટે દેહ ધારણ કરાય છે. અને તે સંયમ દેહના અભાવમાં શી રીતે સંભવે ? નિર્યુક્તિ આવું છે, માટે જ સંયમની વૃદ્ધિ માટે આ ધર્મકાય-સાધુશરીરની પરિપાલના ઈચ્છાય છે. ૨૯૧ IT
વૃત્તિ : માદ-નોનામપષ્ટમેત, તથાદિओ.नि. : चिक्खल्लवालसावयसरेणुकंटयतणे बहुजले अ।
लोगोऽवि नेच्छइ पहे को णु विसेसो भयंतस्स ॥४९॥ चिक्खल्लव्यालश्वापदसरेणुकण्टकतृणान् बहुजलांश्च सोपद्रवान् मार्गान-पथः लोकोऽपि नेच्छत्येव, अतः को नु विशेषो ? लोकात् सकाशाद्भदन्तस्य येनैवमुच्यते इति ?,
ચન્દ્ર. : પ્રશ્ન : લોકોને પણ પોતાના શરીરની રક્ષા ઈષ્ટ છે. તે આ પ્રમાણે –
ઓઘનિર્યુક્તિ-૪૯ ગાથાર્થ : કાદવ-સર્ષ-પશુ-ધૂળ-કાંટા-તણખલા-ઘણા પાણીવાળા માર્ગોને લોકો પણ ઈચ્છતા નથી. આ તો પછી સાધુની એ લોક કરતા શું વિશેષતા ? ૨ ટીકાર્થ : લોકો પણ કાદવદિવાળા ઉપદ્રવયુક્ત માર્ગોને ઈચ્છતા નથી. અને સાધુ પણ શરીરરક્ષા માટે એ માર્ગો ત્યાગે વૈ છે. તો આ લોક અને જૈન સાધુમાં ભેદ શું રહ્યો ? કે જેથી તમે જૈન સાધુને શરીર પાલના ઈષ્ટ કહી છે?
=
=
= **
F
ડે
all ૨૯૧