________________
ક
$
'B
E
=
=
શ્રી ઓઘ-યુ
गिलाणनिमित्तेण वा एगागी हुज्जा, तस्स ओसहं वा भेसयं वा आणियव्वं । असइ संघाडयस्स ताहे एगागी નિર્યુક્તિ वच्चिज्जा, २३अहवा गिलाणो सुओ ताहे सव्वेहिं गंतव्वं । अह अप्पणो आयरिआ थेरा ताहे तेसिपि पासे अच्छियव्वं,
ताहे संघाडयस्स असइ एगागी वच्चिज्जा । इदानीमक्षरगमनिका-श्रुत्वाऽन्यत्र ग्लानं सङ्घाटकाभावे एकाकी व्रजति, यदि || ૧પ૨ ll
वा स्वगच्छ एव ग्लानः कश्चिदस्ति, तदर्थमौषधाद्यानयनार्थं व्रजत्येकाकी द्वितीयाभावे सति ॥ उक्तं ग्लानद्वारम् ।।
ચન્દ્ર. : હવે ગ્લાનદ્વાર કહેવાય છે.
ભાષ-૨૯ ઉત્તરાર્ધ : ગાથાર્થ : “ગ્લાન સાધુ છે” એમ સાંભળી એના ઔષધ માટે સંઘાટક ન હોવાથી સાધુ એકલો | ભા.-૨૯/૨ L જાય. | ટીકાર્થ : કોઈક સાધુ ગ્લાન માટે એકાકી બને. એટલે કે ગ્લાનને ઔષધ કે ભૈષજ લાવી આપવાનું હોય (જે શરીરની ' ( અંદર ખોરાક તરીકે લેવાય તે ઔષધ. જે શરીર ઉપર લેપ વગેરે તરીકે ઉપયોગી હોય તે ભૈષજ.) અને સંઘાટક ન હોય તો એ ઔષધાદિ માટે સાધુ એકલો જાય.
અથવા તો કોઈક સ્થળે કોઈક સાધુ ગ્લાન થયો હોવાના સમાચાર સંભળાય કે તરત એ સમાચાર જેણે જેણે સાંભળ્યા ન હોય તે તમામે ગ્લાનની સેવા માટે તે સ્થળે પહોંચવું. પણ પોતાના આચાર્ય વૃદ્ધ હોય તો તેમની પાસે પણ રહેવું જરૂરી છે. ઇ વી અને આવી પરિસ્થિતિમાં સંઘાટક ન મળે તો એકલો જાય. (ચાર સાધુ હોય, ગ્લાનની સેવા માટે જવું હોય પણ ગુરુ પાસે ali ૧૫૨ |