________________
શ્રી ઓઘ
વૃત્તિ: તથા ચાંદ – નિર્યુક્તિ
__ओ.नि.: ५५गीयत्थो य विहारो बिइओ गीयत्थमीसओ भणिओ । ૪૯૧ ll
एत्तो तईअविहारो नाणुन्नाओ जिणवरेहिं ॥१२२॥ 'गीयत्थो' गीतार्थानां 'विहारः' विहरणमुक्तम् । 'बितिओ गीयत्थमीसओ' द्वितीयो विहार:-द्वितीयं विहरणं गीतार्थमीश्र-गीतार्थेन सह, इतस्तृतीयो विहारो 'नानुज्ञातो' नोक्तो जिनवरैः,
- ચન્દ્ર. ઃ આ જ કહે છે કે –
ઘનિર્યુક્તિ-૧૨૨: ગાથાર્થ : ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થ મિશ્રિત વિહાર કહેવાયો છે. એ સિવાય ત્રીજો ૩ વિહાર જિનેશ્વરો વડે અનુમતિ અપાયેલ નથી.
ટીકાર્થ : ગીતાર્થોનો વિહાર અને બીજો ગીતાર્થની સાથેનો વિહાર એમ બે વિહારની જિનવરોએ છૂટ આપી છે એ સિવાય ત્રીજા વિહારની જિનવરોએ છૂટ આપી નથી.
નિ.-૧૨૨
&
E
वृत्ति : किमर्थमित्यत आह -
Fe"s
વળ ૪૯૧ .
F
-
5
RST