________________
૨૭૮ll
શ્રી ઓઘ-ય
(૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય સ્થિર નિર્યુક્તિ (૧૧)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર આક્રાન્ત
(૧૨)નિમ્રત્યપાય અચિત્ત ચઉરિન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત (૧૩)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર આક્રાન્ત (૧૪)નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય સ્થિર અનાક્રાન્ત (૧૫)નિuત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર આક્રાન્ત
# નિ.-૪૩ (૧૬) નિમ્રત્યપાય અચિત્ત પંચેન્દ્રિય અસ્થિર અનાક્રાન્ત
આ ૧૬ ભાંગા અચિત્તથી મળ્યા. એ જ રીતે મિશ્રમાં પણ ૧૬ ભાંગા લેવા અને સચિત્તમાં પણ ૧૬ ભાંગા લેવા. કુલ બ | i૪૮ ભાંગા નિષ્પત્યપાયથી મળે. એજ પ્રમાણે સત્યપાયથી પણ બીજા ૪૮ ભાંગા લેવા. પણ એમાં જવાનું નથી. કુલ ૯૬ | ભાંગા થાય.
આમાં પણ એ સમજી લેવું કે ખરેખર અચિત્તમાં યતનાની આવશ્યકતા નથી. પણ સાધુની કોમળતાની સૂચક આ યતના મ છે. સીધી વાત છે કે મરેલી કીડી ઉપરથી જવું પડે અને મરેલા ઉંદર વગેરે પર પગ મૂકીને જવું પડે એમાં વિરાધના બિલકુલ ૨ ન હોવા છતાં પરિણતિની દૃષ્ટિએ આસમાન-જમીનનો ફર્ક છે. ખરી યતના મિશ્ર+સચિત્તમાં જાળવવાની છે. એમાં પ્રશ્ન એટલો જ રહે કે બેઈન્દ્રિય અસ્થિરસંઘયણવાળા પર જવામાં
વ ૨૭૮ ||