________________
શ્રી ઓધી દષ્ટિવાદ (૪) લૌકિક કાર્ષાસાદિ. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) ઓઘસમાચારી પહેલા ભાગમાં (અલ્પાક્ષર+મહાW) દષ્ટાન્ત છે.
પ્રશ્ન : ગાથામાં “સામાવારી માટે એમ લખેલ છે. ખરેખર તો મોદકામ વારી એમ જ લખવું જોઈએ. | ૮૩ ll
સમાધાનઃ અહીં પૂર્વના મોદ શબ્દનો પછી નિપાત થયો હોવાથી અને પછીના સામાવારી શબ્દનો પૂર્વમાં નિપાત થયો | " હોવાથી આ રીતે ગાથામાં દર્શાવેલ છે. (પ્રાકૃતમાં આ બધું શક્ય છે.) | (૨) છઠ્ઠા અંગના પહેલા શ્રુતસ્કંધમાં જે જ્ઞાતાધ્યયનો છે, તેમાં વાર્તાઓ કહેવાય છે. એટલે તે પ્રભૂતાક્ષર છે, અને
અલ્પાર્થ છે. એટલે બીજાભાંગામાં જ્ઞાતાધ્યયનો દૃષ્ટાન્ત છે. ગાથમાં લખેલા = શબ્દથી સમજી લેવું કે બીજું પણ જે શાસ્ત્ર ભા.-૧૨ | - આવી જ પદ્ધતિમાં વ્યવસ્થિત હોય તો એ પણ બીજા ભાંગામાં ગણાય.
(૩) દૃષ્ટિવાદ ત્રીજા ભાગમાં દૃષ્ટાન્ત છે. કેમકે આ પ્રભૂતાક્ષર અને પ્રભૂતાર્થક છે. ગાથામાં રહેલા શબ્દથી ( દૃષ્ટિવાદનો એકદેશ પણ આ ભાંગામાં દષ્ટાન્ત તરીકે સમજી લેવો.
(૪) ચોથા ભાંગાનું ઉદાહરણ લૌકિક હોય. (અર્થાત્ જે અલ્પાક્ષરવાળું અને અલ્પાર્થવાળું હોય તે કદિ લોકોત્તર શાસ્ત્ર | જ ન હોય) તે કાર્પાસ, શિવભદ્ર વગેરે નામના ગ્રન્થો સમજવા.
આગળની ગાથામાં જે ક્રમથી ચાર ભાંગા બતાવેલા, એ જ ક્રમથી આ ગાથામાં એના દષ્ટાન્તો બતાવેલા છે. એ જોડી ૮૩૫