SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ચ ચતુર્દશપૂર્વથરી નાથ:, યત ૩૪મ્ -“પ્રત્યે માસ રહા સુત્ત જયંતિ Uદરા નિવUTK' રૂઢિ, ગત ૩૫%ારાત નિર્યુક્તિ રૂતિ | ૧૭IT ચન્દ્ર. : પ્રશ્ન : ભલે, પણ ચૌદપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની શી જરૂર ? સમાધાન : જુઓ. અરિહંતોની જેમ આ જે ચૌદપૂર્વીઓ છે, તે પણ ઉપકારી જ છે. પ્રશ્ન : એ વળી કેવી રીતે ? સમાધાન : તીર્થકરો અર્થ કહેવા દ્વારા ઉપકારી છે. તો ચૌદપૂર્વી ગણધરો સૂત્રરચના કરવા દ્વારા ઉપકારી છે. શાસ્ત્રમાં કહ્યું જ છે કે, “અરિહંતો અર્થને બોલે છે, અને ગણધરો હોંશિયારીપૂર્વક સૂત્રને ગુંથે છે.” આથી ચૌદપૂર્વીઓ પણ ઉપકારી | છે. એટલે એમને નમસ્કાર કરવો જરૂરી છે. वृत्ति : अथवा द्विधोपकार:-व्यवहितोपकारोऽनन्तरोपकारश्च । तत्र भगवन्तोऽर्हन्तः व्यवहितोपकारकत्वेन व्यवस्थिताः, चतुर्दशपूर्वधरास्त्वस्याचार्यस्यानन्तरोपकारकत्वेन, तेन चतुर्दशपूर्वधरनमस्कारः कृतः, सर्वाश्चतुर्दशपूर्वधरव्यक्तय आगृहीता अनेन नमस्कारेणेति । ચન્દ્ર. : અથવા બીજી વાત વ . ૧૭,
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy