________________
ભા.-૧૩૪
શ્રી ઓઘ-ય
બેસી રહે જ્યાં સુધીમાં કાળવેળા થઈ જાય. જે કારણથી આ બધા દોષો લાગે છે, તે કારણથી આવા પ્રકારનાં સાધુ પાસે નિર્યુક્તિ વૈયાવચ્ચ ન કરાવવી. | ૭૮૪ |
वृत्ति : कीदृशं पुनः कारयेद्वैयावृत्त्यम् ? इत्यत आह - મો.નિ.મા. : વિëá oડનોff નાથસીનમાયા. गरुभत्तिमं विणीयं वेयावच्चं त कारिज्जा ॥१३४॥
' एभिरुक्तदोषैविमुक्त, किंविशिष्टं ? इत्यत आह-'कडजोगिं'ति कृतो योगो-घटना ज्ञानदर्शनचारित्रैः सह येन स | भ कृतयोगी गीतार्थ इत्यर्थः तं, पुनरप्यसावेव विशेष्यते-ज्ञातं शीलमाचारश्च यस्य तं वैयावृत्त्यं कारयेत् । गुरौ भक्तिः- भ| भावप्रतिबन्धः विनीतो-बाह्योपचारेण ॥
ચન્દ્ર. પ્રશ્ન : તો પછી કેવા સાધુ પાસે વૈયાવચ્ચ કરાવવી ?
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૩૪ : ઉત્તર : ગાથાર્થ : આ દોષથી વિયુક્ત, કૃતયોગી, જણાયેલા શીલક આચારવાળા, ગુરુભક્તિવાળા વિનીત સાધુ પાસે વૈયાવચ્ચ કરાવવી.
ટીકાર્થ : ઉપર બતાવેલા દોષોથી વિમુક્ત, જ્ઞાનદર્શનચારિત્રની સાથે યોગવાળો એટલે કે ગીતાર્થ, તથા જણાયેલા છે
" ૭૮૪ll