SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ OM ? છે શ્રી ઓઘ- માટે મોકલે છે ?” એમ વિચારી ગુસ્સે થઈ ગ્લાનાદિને માટે રખાયેલા સ્થાપના કુલો - ભક્તિવાળા ઘરો ન બતાવે. (એ જ નિર્યુક્તિ આ ઘરોમાં જઈ ગ્લાનાદિ માટે પ્રાયોગ્ય લાવતો હોય, બીજાઓને ખબર ન હોય, કેમકે સ્થાપનાકુલોમાં જવાનો બીજાઓને નિષેધ છે.) અથવા તો જો એ સ્થાપનાકુલો દેખાડી દે તો પણ તે કુલો તો બીજાને ગોચરી ન આપે. કેમકે એ કુલો પેલા સાધુને // પ૩૧ IT જ પરિચિત છે. આમ સ્થાપનાકુલોમાં પ્રાયોગ્ય વસ્તુઓ ન મળે અને તો પછી ગ્લાનાદિને પ્રાયોગ્ય વસ્તુઓ ન મળવાથી આ તેઓને જે કોઈપણ પીડા વગેરે રૂપ વિરાધના થાય, તે આચાર્યના વૈયાવચ્ચીને ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે મોકલવાના નિર્ણયરૂપ / દોષથી કરાયેલી બને. | એમ તપસ્વીને પણ ન મોકલાય. કેમકે તપસ્વીને તડકા વગેરે દ્વારા ઘણું દુઃખ પડે. અથવા તો લોક અનુકંપાથી નિ. -૧૪૨ | તપસ્વીને જ આપે. પાછળની એના ભરોસે આવેલા ગચ્છને ન આપે. તથા તપસ્વી ત્રણવાર ભિક્ષચર્યા માટે ફરવા સમર્થ ન હોય. આમ ઉત્સર્ગ માર્ગે આ બાલાદિને ક્ષેત્રતપાસ માટે ન મોકલાય. वृत्ति : यदा तु पुनः प्रेषणार्हा न भवन्ति - ओ.नि. : एए चेव हविज्जा पडिलोमेणं तु पेसए विहिणा । अविही पेसिज्जंते ते चेव तहिं त पडिलोमं ॥१४२॥ || પ૩૧ || દ સ વ ક ક એ છે,
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy