________________
श्री मोध-त्यु નિર્યુક્તિ
ग्रहणमितरेषाम्, इतरेषामिति द्रव्यानुयोगादीनां, तदनेन कारणेन भवति चरणं महद्धिकम् । तुशब्दादन्येषां च गुणानां समर्थो भवतीति ॥
॥८०॥
ચન્દ્ર.: આ અર્થનું પ્રતિપાદન કરવા માટે ભાષ્યકાર નવું ગાથાસૂત્ર કહે છે.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૧૦: ટીકાર્થ : આ પ્રમાણે ચારિત્રમાં રહેલો સાધુ બાકીના અનુયોગોનું વિધિથી ગ્રહણ કરે છે. આ કારણથી ચારિત્ર વધુ ઋદ્ધિવાળું છે.
ગાથામાં જ તુ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે એ ચારિત્રમાં વ્યવસ્થિત સાધુ જ બીજા પણ ગુણો માટે સમર્થ બને |
5 PERBEF
मा.-११
वृत्ति : अधुना 'अल्पाक्षरां महार्थां' इति यदुक्तं तद्व्याख्यानायाह - ओ.नि.भा. : अप्पक्खरं महत्थं १ महक्खरउप्पत्थ २ दोसुऽवि महत्थं ३ ।
दोसु वि अप्पं च ४ तहा भणि सत्थं चउविगप्पं ॥११॥ व्याख्या-अत्र चतुर्भङ्गिका-अल्पान्यक्षराणि यस्मिन् तदल्पाक्षरं, स्तोकाक्षरमित्यर्थः, 'महत्थं 'त्ति महानर्थो यस्मिन् तन्महार्थं प्रभूतार्थमित्यर्थः । तत्रैकं शास्त्रमल्पाक्षरं भवति महार्थं च प्रथमो भङ्गः १ । तथान्यत् किंभूतं भवति ? -
PRESENA
॥20॥