SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ * નિ.-૫૯ R શ્રી ઓઘ-વ્યા યતના કરે છે. નિર્યુક્તિ આશય એ છે કે આત્મપરિણામાદિને અનુસારે જ કર્મબંધ કે વિશુદ્ધિ થાય. પરંતુ જો પૃથ્વી વગેરે કાયોની યતના ન કરાય તો પરિણામની વિશુદ્ધિ ન જ થાય. એટલે વિશુદ્ધિ માટે જ યતનાપાલન જરૂરી છે. | ૩૦૬ वृत्ति : यस्तु हिंसायां वर्त्तते तस्य परिणाम एव न शुद्धः, इत्याह च - ण ओ.नि. : जो पुण हिंसाययणेसु वट्टई तस्स नणु परीणामो । दुट्ठो न य तं लिंगं होइ विसुद्धस्स जोगस्स ॥५९॥ यस्तु पुनः “हिंसायतनेषु' व्यापत्तिधामसु वर्त्तते, तस्य ननु परिणामो दुष्ट एव भवति, न च तद्धिसास्थानवतित्वं 'लिङ्गं' चिह्नं भवति 'विशुद्धस्य योगस्य मनोवाक्कायरूपस्य ॥ ચન્દ્ર.: જે હિંસામાં વર્તે છે, તેનો પરિણામ શુદ્ધ ન જ હોય. એ જ વાત કહે છે. ઓઘનિયુક્તિ ૫૯: ગાથાર્થ : જે વળી હિંસાસ્થાનોમાં વર્તે, નક્કી તેનો પરિણામ દુષ્ટ હોય તે હિંસાસ્થાનવર્તીપણું વિશુદ્ધ યોગનું લિંગ નથી. ટીકાર્થ : જે જીવ હિંસાના સ્થાનોમાં વર્તે, તેનો પરિણામ દુષ્ટ જ હોય. આ હિસાસ્થાનમાં વર્તવું એ વિશુદ્ધ મન-વચન = = = ‘ક = ah ૩૦૬ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy