SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ પરગ્રામ સુધી જઈ ત્યાં પૃચ્છા કરે. નિર્યુક્તિ પ્રશ્ન : શી રીતે પૃચ્છા કરે ? ઉત્તર : ઘરના ક્રમથી એટલે કે ક્રમશઃ બધા ઘરોમાં વારાફરતી સાધુ અંગે પૃચ્છા કરે. તે ગામમાં જે ઘરમાં ન જોવાયેલા ૮૧૭IST Sા હોય અને તે ગામમાંથી તે સાધુઓ નીકળી ગયેલા હોવાની વાત પણ ન સંભળાય, તો પછી તે જ સ્થાને બૂમો પાડે અને ખે તેના દ્વારા લોકો ભેગા થાય ત્યારે તેમને કહે કે આ ગામમાં સાધુઓ ભિક્ષા માટે આવેલા પણ તેઓની આ ગામમાંથી નીકળી ) ઇ ગયાની વાત સંભળાતી નથી. એટલે કે તેઓ આ ગામમાંથી બહાર નીકળી ગયા હોવાની વાત સંભળાતી નથી. એટલે આ pr ગામમાં જ છે. પણ મળતા નથી. (આમ થવાથી એ લોકો સાધુઓને શોધવામાં મદદગાર બને. ધારો કે એ ગામમાં ૧ થી ૫ નિ.-૨૫૦ ) ૧૫ ઘરોમાં બધાએ સાધુ આવ્યા હોવાની વાત કરી. ૧૬માં ઘરે કહે છે કે અહીં સાધુ નથી આવ્યા. અને ગામમાંથી બહાર છે ': પાછા નીકળી ગયા હોવાના ય કોઈ જ સમાચાર નથી. તો નક્કી થાય કે આ ૧૫માં અને ૧૬માં ઘર વચ્ચે કંઈક ગરબડ થઈ છે. એટલે જ ત્યાં જ બૂમાબૂમ કરીને બધાને ભેગા કરીને બધી વાત કરે. वृत्ति : एवं तैस्तरुणैरन्यग्रामेऽटद्भिरेतच्च कृतं भवति - ओ.नि. : एवं उग्गमदोसा विजढा पइरिक्कया अणोमाणं । मोहतिगिच्छा अ कया विरियायारो य अणुचिण्णो ॥२५०॥ ૮૧૭
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy