SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ય 'एवं' अन्यग्रामे भिक्षाटनेन 'उद्गमदोषाः' आधाकर्मादयः "विजढा' परित्यक्ता भवन्ति, 'पइरिक्कय 'त्ति प्रचुरस्य નિર્યુક્તિ भक्तादेर्लाभो भवति 'अणोमाणं'ति न वा 'अपमान' अनादरकृतं भवति लोके, तथा मोहचिकित्सा च कृता भवति, १०२ श्रमातपवैयावृत्त्यादिभिर्मोहस्य निग्रहः कृतो भवति-अवकाशो दत्तो न भवतीति, 'विरियायारो य' वीर्याचारश्च | ૮૧૮|| ‘અનુવીf:' મનુક્તિો મવતિ | ચન્દ્ર, આમ અન્ય ગામમાં ગોચરી માટે ફરતા તરુણો-યુવાનો વડે આ જ કરાયેલું થાય છે કે ઓઘનિર્યુક્તિ-૨૫૦ : ગાથાર્થ : આ પ્રમાણે ઉદ્ગમદોષોનો ત્યાગ, પ્રચુરતા, અનપમાન, મોહચિકિત્સા, કરાયેલી જ નિ.-૨૫૦ થાય. અને વીર્યાચાર આચરાયેલો થાય. ટીકાર્થ : (૧) આ પ્રમાણે અન્ય ગામમાં ગોચરી ચર્ચા કરવા વડે આધાકર્માદિનો ત્યાગ થાય છે. (૨) પુષ્કળ || a ભક્તાદિનો લાભ થાય. (૩) લોકમાં અનાદર વડે થતું અપમાન ન થાય. (૪) મોહનીયકર્મ રૂપી રોગની ચિકિત્સા કરાયેલી થાય. એટલે કે શ્રમ, તડકો, વૈયાવચ્ચ વગેરે વડે મોહનો નિગ્રહ કરાયેલો થાય. એટલે કે એને તક જ ન મળે તથા (૫) વર્યાચારનું પાલન કરાયેલું થાય. वृत्ति : एवमुक्ते सति चोदक आह - ah ૮૧૮ છે.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy