SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૪૩૨ ॥ vi वैद्य: 'अणुकंप 'त्ति अनुकम्पया 'पडियरणं 'ति साधोरनुमार्गेण गत्वा निरूपणं करोति, यद्ययमिदानीमेव भक्षयिष्यति ततो निवारयिष्यामि । वैद्यकशास्त्रपरीक्षणं वा कृतं भवति, एवमसौ वैद्यस्तस्य साधोरनुमार्गेण गत्वा लीनस्तिष्ठति । ચન્દ્ર. : ૯૫મી નિર્યુક્તિગાથાના ઉત્તરાર્ધમાં રહેલાં “સુ” શબ્દનું વ્યાખ્યાન કરી લીધું. હવે ત્યાં જ રહેલા “હિં સાર' એ અવયવનું વ્યાખ્યાન કરે છે. TY ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૧ : ગાથાર્થ : શુન્યગૃહ ન હોય તો બહાર દેવકુલાદિમાં જાય, યતના કરે. વૈદ્ય-ધાતુક્ષોભ, મૈં મરણ, અનુકંપા, પ્રતિચરણ. भ ટીકાર્થ : જો શૂન્યગૃહ ગોચરી વાપરવા માટે ન મળે તો પછી ગામ બહાર રહેલા દેવકુલાદિમાં જાય. ત્યાં દેવકુલાદિમાં કે ગીચઝાડી વગેરેમાં પણ આ જ પૂર્વે બતાવેલ યતના કરવી. પહેલા બહાર છીંક ખાવી, પછી લાકડીથી બારણું અફાળવું.... વગેરે. બધું જ કરવું. પ્રશ્ન : પણ ગામ બહાર ગૃહસ્થો શી રીતે હોઈ શકે ? અને ન હોય તો પછી આ બધી યતનાની જરૂર જ શી ? म સમાધાન : ક્યારેક એવું બને કે ગામમાં ગોચરી ફરતા સાધુને કોઈક વૈદ્ય જોઈ જાય, સાધુના શરીરમાં થયેલી ધાતુવિષમતાને જાણી જાય. (પિત્ત વધી ગયેલું જણાય... વગેરે.) અને જોઈને તે વિચારે કે “જો આ અવસ્થામાં આ સાધુ ભક્ષણ કરશે તો અવશ્ય મરી જશે. (કચ્છના ધરતીકંપમાં ઠેરઠેર એવા પ્રસંગો બન્યા કે દટાયેલા જે માણસોને બહાર કાઢી स्स ભા.-૬૧ મ व T हा વા ॥ ૪૩૨ ॥ स्म
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy