SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૨૪૧ શ્રી ઓધ-યુ જો આચાર્યને પૂછીને જાય, તો જાણકાર આચાર્ય જતા અટકાવે.) નિયુક્તિ , 1 (૫) અથવા એવું બને કે આ સાધુઓ જે ગામમાં જવાના હોય ત્યાં સ્ત્રીદોષો કે નપુંસકદોષો હોય. (પૂછીને જાય તો | vી જાણકાર આચાર્ય અટકાવે) | | ૮૦૫ | ન (૬) અથવા ક્યારેક રસ્તામાં સાધુ મૂચ્છ પામીને પડી જાય. હવે જો પૂછ્યા વિના ગયા હોય તો ગચ્છને શી ખબર v પડે કે સાધુઓ ક્યાં ગયા છે ? તો તપાસ શી રીતે કરે ? . એટલે જ પુછ્યા વિના જનારાઓએ તો આચાર્ય, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિતો, તપસ્વીઓ બધા જ ત્યજી દેવાયેલા બની IFરહે. કેમકે આચાર્યાદિ માટે લાવવાની વસ્તુઓ એ સાધુઓને કહેવાયેલી ન હોવાથી તેઓ આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ લાવે જ નહિ. અને પૃચ્છા કરી નથી કે જેથી તે સમયે કહી શકાય કે “આ લાવજો.” वृत्ति : यत एते दोषाः परित्यागजनितास्तस्मादेतद्दोषभयात् - - મો.નિ.: મારિ બાપુચ્છ તÍદ્દેિ વ તંબ ૩ મહંતે चेइयगिलाणकज्जाइएसु गुरुणो उ निग्गमणं ॥२४१॥ तस्मादाचार्यमापृच्छ्य गन्तव्यम् । अथाचार्यः कथञ्चिन्न भवति ततः 'तस्संदिढे वत्ति तेनाचार्येण यः संदिष्टः | यथाऽमुमापृच्छय गन्तव्यं ततस्तमापृच्छ्य व्रजन्ति । तस्मिन्नसति-आचार्येऽविद्यमाने क्वचिन्निर्गते, केन पुनः I ૦૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy