________________
E ‘
શ્રી ઓધ- નિર્યુક્તિ
૮૦૪ ll
તાદે નન, મધુચ્છ યર રિસાઈ સાત્તિ ન નન્નતિ | તતનાપૃચ છતાં માર્યવાહ્નવૃદ્ધદક્ષપવા: परित्यक्ता भवन्ति, यत आचार्यादीनां प्रायोग्यमन्नं नानयन्ति अनुक्तत्वात् न च प्रच्छनं कृतं येनोच्यन्ते,
ચન્દ્ર. : પ્રશ્ન : તે કયા દોષો લાગે ? ઉત્તર : એનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૭: ટીકાર્થ : (૧) ક્યારેક એવું બને કે અન્ય ગામમાં જતા હોઈએ ત્યારે વચ્ચે ચોરો હોય , પ્ત અને તેથી ત્યાં ગમન કરવામાં (ચોરો પકડી લે તેમાં) તો ઉપધિ અને શરીરનું અપહરણ થાય. હવે આચાર્ય પણ આ સાધુઓ H.
ભા.-૧૪૭ વડે કહેવાયેલા ન હોય કે “અમે અહીં જઈએ છીએ” એટલે આચાર્ય પણ ન જાણે કે “સાધુઓ કઈ દિશામાં ગયા ?” અને
એટલે આચાર્ય પણ મહામુશ્કેલીએ તપાસ કરી શકે. 8 (૨) ક્યારેક એવું બને કે “મહેમાન સાધુ આવેલા હોય.” હવે આ સાધુઓ તો ગુરુને પૂછ્યા વિના જ જતા રહેવાથી મહેમાન ' સાધુઓની ભક્તિ કરવાની ન મળે. જો પૂછીને જાત તો તે આચાર્ય એમ કહેત કે “મહેમાનની કાળજી કરજો, ભક્તિ કરજો .”
(૩) અથવા જો પૂછીને જાય તો આચાર્ય કહેત કે “ગ્લાનને પ્રાયોગ્ય લેજો.”
(૪) એવું ય બને કે રસ્તામાં જ શ્રાવકો હોય અને તેમને ત્યાં ભોજન હોય. (જો આચાર્યને પૃચ્છા કરી હોય તો જાણકાર | આચાર્ય તે શ્રાવકોની વાત કરે. અથવા તો રસ્તામાં સાવયાનિ = હિંસક પશુઓ હોય. આ સાધુઓ તેમનાથી ભક્ષિત બને. || ૮૦૪ |
ક
=
k “
.