________________
શ્રી ઓધનિર્યુક્તિ
ચ
vi
// ૮૦૬
જ નિ.-૨૪૨
कारणेनाचार्यों निर्गच्छति ? अत आह-'चेइय' चैत्यवन्दनार्थं ग्लानादिकार्येषु गुरोर्निर्गमनं भवति ।
ચન્દ્ર. આમ આ બધા આચાર્યાદિના પરિત્યાગજન્ય દોષો થાય છે. તેથી આ બધા દોષોના ભયને લીધેજ (પૂછીને જવું જોઈએ.)
ઓઘનિર્યુક્તિ-૨૪૧: ટીકાર્થ: આચાર્યને પૂછીને જવું. હવે જો આચાર્ય કોઈ કારણસર હાજર ન હોય તો પછી આચાર્ય : વડે જે સાધુ સંદિષ્ટ થયેલો હોય કે “આ સાધુને પૂછીને બધાએ જવું” તે સાધુને પૂછીને સાધુઓ ગોચરી જાય. જયારે આચાર્ય # ક્યાંક નીકળી ગયા હોય ત્યારે આ વાત સમજવી.
પ્રશ્ન : આચાર્ય કયા કારણસર નીકળી ગયા હોય ?
ઉત્તર : ચૈત્યવંદન માટે કે ગ્લાનાદિના કાર્યો માટે આચાર્યનું બહાર નીકળવું થાય. (ગ્સાનસાધુ-ગ્લાનશ્રાવક વગેરે a સમાધિ આપવી....ઈત્યાદિ માટે)
वृत्ति : अथाचार्येण गच्छता न कश्चिनियुक्तस्ततः ? - પ્રો.નિ. : અમાિણ પુષ્યનિત્તે મા,છિત્તા વયંતિ તે સમUTI
अणभोगे आसन्ने काइयउच्चारभोमाई ॥२४२॥
જાહ માટે)
વળ ૮૦૬ ..