SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ r તો ભાગી ન શકે. શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ ॥ ૫૯૬ ॥ . આ બધા કારણોસર સાંજના સમયે જ બધાને જણાવી દેવાય કે “અમુક જગ્યાએ આપણે આરામ કરશું, અમુક જગ્યાએ ગોચરી વાપરશું, અમુક જગ્યાએ ઉતરીશું...’” આ પ્રમાણે સાંજે જણાવી દીધા બાદ જ્યારે રાત્રે-વહેલી સવારે સાધુઓ વિહાર કરે ત્યારે તેઓ સંકેત કરે. એટલે કે આગળ આગળ જનારા સાધુઓ પાછળ પાછળના સાધુઓને એવી રીતે સંકેત કરતા રહે કે કોઈએ કશું બોલવું ન પડે અને કોઈ માર્ગ ભૂલે પણ નહિ. (જૂના જમાનામાં કંઈ આજના જેવા સીધે સીધા રસ્તાઓ ન ા હતા. વળી આજેય ગામડાઓમાં ઊંધા ચત્તા રસ્તે જવું પડતું હોય છે. જો અંધારામાં વિહાર કરીએ તો આજે પણ પાછળના મૈં સાધુઓ ભૂલા ન પડે એ માટે પૂરતી કાળજી રાખવી જ પડે.) ન 红 હવે કોઈક સાધુ જડ હોય, તે આમ બોલે કે “સાધુઓને તો રાત્રે વિહાર કરવો ન કલ્પે.’ અને એટલે તે અંધારામાં વિહાર ન કરે, સ્થાનમાં જ રહે. જો આવું થાય તો કંઈ બધા સાધુઓ એને માટે ઉભા ન રહે, એને સંકેત આપી દે કે તારે ૐ અમુક સ્થાનમાં આવી જવું. ओ भ वृत्ति : इदानीमस्या एव गाथाया भाष्यकृत् कांश्चिदवयवान् व्याख्यानयति, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पडिलेहंतच्चि बिंटियाउ काऊण पोरिसि करिंति । 'चरिमा उग्गाहे सोच्चा मज्झण्हे वच्वंति ॥ ७९ ॥ પા स्थ j મ મ T ભા.-૭૯ म 귀 ૩ ॥ ૫૯૬ || 구찌
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy