SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ T શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૭૦૬ || મ I[ મ 27 व ન હોય તો બાલ-વૃદ્ધ મહેમાનોની ભક્તિ તો કરવી જ. હવે એ વખતે યુવાન મહેમાનોએ ગોચરી જવું પડશે. પણ તેઓ સ્વગામમાં = જે ગામમાં રહ્યા છે, એ ગામમાં જ ભિક્ષા ફરે અને વાસ્તવ્ય સાધુઓ બીજા ગામમાં = ગામની બહાર ભિક્ષા ફરે. (આ રીતે પણ યુવાન મહેમાન સાધુઓની ભક્તિનો લાભ મળે. તેઓને સ્વગામમાં જલ્દી ગોચરી મળે.) वृत्ति : अथ ते प्राघूर्णकाः केवला हिण्डितुं न जानन्ति ततः किं कर्त्तव्यमित्यत आह - संघाडगसंजोगो आगंतुंगभद्दएयरे बाहिं । ઓનિ. : आगंतुगा व बाहिं वत्थव्वगभद्दए हिंडे ॥ २१७॥ सङ्घाटकसंयोगः क्रियते, एतदुक्तं भवति - एको वास्तव्यः एकश्च प्राघूर्णकः, ततश्चैवं सङ्घाटकसंयोगं कृत्वा भिक्षामटन्ति । 'आगंतुगभद्दएयरे 'त्ति अथासौ ग्राम आगन्तुकानामेव भद्रकस्ततः 'इयरे 'त्ति वास्तव्या 'बाहिं'ति बहिर्ग्राम हिण्डन्ति, आगन्तुका वा बहिर्ग्रामे हिण्डन्ति वास्तव्यभद्रके सति ग्रामे । उक्तं साधर्मिकद्वारम्, ચન્દ્ર. : પ્રશ્ન : જો તે મહેમાન સાધુઓ એકલા એ સ્વગામમાં ગોચરી ફરવાનું જાણતા ન હોય એટલે કે આ ગામમાં નવા હોવાથી ઘરો વગેરેનો ખ્યાલ ન હોવાને લીધે એકલા ગોચરી ન ફરી શકે તો પછી શું કરવું ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૧૭ : ટીકાર્થ : સંધાટકસંયોગ કરાય. એટલે કે એક વાસ્તવ્ય અને એક પ્રાપૂર્ણક...એમ બે મ સનિ.-૨૧૭ ओ ᅵᄑ If ॥ ૭૦૬ ॥ H
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy