SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૧૩૪ શ્રી ઓઘ-ચ वसतिरासीत् इदानीं तु कदाचिदपनीता भवेत् । ५६ हरितपण्णीय'त्ति हरितं तत्र शाकादि बाहुल्येन भक्ष्यते, तच्च साधनां નિર્યુક્તિર ન્યતે મિક્ષપ્રાર્થ વા, અથવા રિતપvયત્તિ તત્ર કે પુષિ રાજ્ઞો હું સ્વી રેવતાચૈ વર્ણ પુરુષો मार्यते, स च प्रव्रजितादिभिक्षार्थं प्रविष्टः सन्, तत्र गृहस्योपरि आर्द्रा वृक्षशाखा चिह्न क्रियते, तच्च गृहीतसङ्केतो दूरत | ૫૧૨ || एव परिहरति, अगृहीतसङ्केतश्च विनश्यति, तस्माद् गणं पृष्ट्वा गन्तव्यमिति । अथवाऽन्यकर्तृकीयं गाथा, ततश्च न म पुनरुक्तदोषः । ચન્દ્ર.: વિવક્ષિત સ્થાનમાં પણ સાધુને આ પ્રમાણે દોષો સંભવી શકે છે કે ઓઘનિર્યુક્તિ-૧૩૪ : ટીકાર્થ : તે સ્થાન હલકું હોય અર્થાત્ મ્લેચ્છ વગેરેના ઉપદ્રવવાનું હોય. અથવા ત્યાં તાપસી 'દીક્ષા લઈ ચૂકેલી તાપસીઓ કામાતુર હોય અને તે સાધુને સંયમમાંથી ભ્રષ્ટ કરનારી હોય. અથવા જંગલી પશુઓનો ભય || a હોય. અથવા દુકાળનો ભય હોય અથવા તે ક્ષેત્રો ચોરથી ભરપૂર હોય. અથવા નૂતનદીક્ષિતના સ્વજનો ત્યાં હોય અને તેઓ તેને દીક્ષા છોડાવી દેનાર હોય. અથવા ત્યાં કોઈ સાધુષી હોય. અથવા તે દેશ કદાચ ઉજ્જડ થઈ ગયો હોય. અથવા પહેલા ત્યાં જે સાધુ યોગ્ય વસતિ હતી તે કદાચ અત્યારે ખતમ થઈ ગઈ હોય. અથવા તે ક્ષેત્રમાં લીલોતરી વધારે પ્રમાણમાં વપરાતી હોય. હવે સાધુઓને તો એ કહ્યું નહિ. અથવા ત્યાં લગભગ દુકાળ જેવી હાલત હોય, અથવા તે દેશમાં કેટલાક ઘરોને વિશે વી. રાજાને દંડ આપીને દેવતાને માટે બલિ આપવા પુરુષ મરાતો હોય, હવે આ સાધુ વગેરે ભિક્ષા માટે નીકળેલો હોય અને ||તે ક્ષેત્રમાં વિવક્ષિત ઘરની ઉપર ભીની વૃક્ષશાખા ચિહ્ન તરીકે કરાયેલી જોઈ જો એ સાધુ ગૃહીતસંકેત હોય તો એ ઘરને દૂરથી છે. ન all v૧૨II . ૧
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy