SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ 1149911 पण દુકાળ છે. અથવા દેવતા વડે કરાયેલો ઉપદ્રવ છે. અથવા નૂતન દીક્ષિતના સ્વજનો ત્યાં વિદ્યમાન છે અને તેઓ નૂતનદીક્ષિતને દીક્ષા છોડાવી પાછો ઘેર લઈ જશે અથવા મોહપ્રચુર=કામાતુર સ્ત્રીઓ છે. અથવા શત્રુઓનો ઉપદ્રવ છે અથવા ત્યાં સ્થંડિલભૂમિઓ વિદ્યમાન નથી. અથવા અગ્નિ વડે તે દેશ બળી ગયો છે. અથવા તે દેશ ઉજ્જડ થઈ ગયો છે. આમ વિવક્ષિત ક્ષેત્રમાં પહોંચવા માટેના રસ્તામાં આવા પ્રકારના નુકશાનો છે. (આમાંથી જ્યાં જે નુકસાન હશે ત્યાં તે મૈં નુકશાનને જાણકાર સાધુ બતાવશે. નિર્યુક્તિકાર તો “કઈ કઈ શક્યતાઓ છે ?’' એ દર્શાવી રહ્યા છે એક જ સ્થાને આ બધા જ દોષો હોય એવુ માનવાનું નથી.) મ આ તો ત્યાં પહોંચવાના રસ્તા ઉપરના દોષો વર્ણવ્યા. णं वृत्ति : तत्रापि प्राप्तस्यैते दोषाः ઓનિ. : - पच्चंत तावसीओ सावयदुब्भिक्खतेणपउराइं । नियगपदुट्टुट्ठाणे फेडणा हरियपण्णीय ॥१३४॥ स हि प्रत्यन्तदेशः म्लेच्छाद्युपद्रवोपेतः 'तापस्यः ' तापसप्रव्रजिताः ताश्च प्रचुरमोहाः संयमाद् भ्रंशयन्ति, श्वापदभयं, दुर्भिक्षभयं स्तेनप्रचुरतराणि वा क्षेत्राणि, 'नियगत्ति अभिनवप्रव्रजितस्य निजः स्वजनादिः स चोत्प्रव्राजयति, 'पदुट्ठत्ति प्रद्विष्टो वा तत्र कश्चित्, 'उट्ठाणे 'त्ति उत्थितः - उद्वसितः स कदाचिद्देशो भवेत्, 'फेडण'त्ति प्राक् तत्र זט न्ध י A DI સનિ.-૧૩૪ મ ओ ᄑ हा ॥ ૫૧૧ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy