________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ-ય
(એક ખ્યાલ રાખવો કે વસતિ મોટી છે કે નાની ? એ ગચ્છની વિશાળતા પ્રમાણે નક્કી થાય. ગચ્છના બધા સાધુઓને ત્રણ-ત્રણ હાથની જગ્યા આપી દીધા બાદ પણ જે વસતિમાં જગ્યા ખાલી પડી રહેતી હોય તે વસતિ વિસ્તીર્ણ કહેવાય. અને | | જે વસતિમાં બધા સાધુને ત્રણ-ત્રણ હાથ જગ્યા આપી ન શકાય, તે વસતિ સંકીર્ણ કહેવાય.) | ૭૧૯ો . હવે યુલ્લિકાવસતિના દોષોને જણાવતા કહે છે કે જો સાંકડી વસતિમાં રહેવાય તો નીકળતા સાધુને આપતન-પતનાદિ
આ દોષો લાગે. (કંઈક પડવું-અલના પામવું એ આપતન અને જમીન ઉપર સંપૂર્ણ પડી જવું એ પતન, વસતિ નાની હોવાથી જ બહાર નીકળતી વખતે ઉંઘેલા સાધુ વગેરે સાથે અથડાઈ જવાય, પાત્રાદિ વચ્ચે આવે... એટલે પડવું વગેરે દોષો સંભવિત છે.)
=
નિ.-૨૨૬
વૃત્તિ : તથા – ओ.नि. : तेणोत्ति मण्णमाणो इमोवि तेणोत्ति आवडइ जुद्धं ।
संजमआयविराहणभायणभेयाइया दोषा ॥२२६॥ एवं साधोरुपरि प्रस्खलिते साधौ यस्योपरि प्रस्खलितः स तं स्तेनकमिति मन्यमानः, अयं च सुप्तोत्थितः अमुं प्रस्खलितं स्तेनकं मन्यमानः सन् 'आपतति युद्धं' युद्धं भवति ततश्च संयमात्मनोविराधना भाजनभेदादयश्च दोषाः, भाजनं पात्रकं भण्यते । उक्ता क्षुल्लिका वसतिः,
E
au ૭૧૯ |
-
E.