________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
B
૧૮૧
E
F
=
G
(૬) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય. (૭) અચલ, અવ્યાક્ષિપ્ત અને અનુપયુક્ત હોય તો પ્રમાર્જન થાય. (૮) અચલ, અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્ત હોય તો પ્રમાર્જન ન થાય.
એમાં પહેલા ભાંગામાં અવશ્ય પ્રમાર્જના થાય. સાતમાં ભજના છે. અર્થાત્ તેમાંથી ૨-૪-૬-૮ આ ભાંગાઓમાં મ પ્રમાર્જના ન થાય. ૩-૫-૭ ભાંગામાં પ્રાર્થના થાય.. | (અહીં આગળ આઠમા ભાંગામાં ઓઘાથી પુજવાની ના પાડી. પણ ઓઘારિયા વગેરેથી પુજવાની હા પાડી છે. તો | એ જ વાત ૨-૪-૬ ભાંગામાં પણ સમજી લેવી. વળી જો એ ગૃહસ્થ ચલ હોય તો એ પસાર થઈ ગયા બાદ ઓઘાથી પણ - પુંજી શકાય. આ બધું ઉંડાણથી વિચારી લેવું.). [ આ ૮ ભાંગાની સ્થાપના આ પ્રમાણે છે...સ્થાપનામાં જે સીધી લીટી છે, તે ખરું ગણવું અને જે “ડનો આકાર છે
એ ખોટું ગણવું. દા.ત. પહેલા ભાંગામાં ત્રણ ઉભી લીટી છે. તો ચલ-વ્યાક્ષિપ્ત-અનુપયુક્ત આ ત્રણ સ્વરૂપ ત્યાં સમજવા. બીજામાં બે ઉભી લીટી અને એક “ડ' છે. તો એમાં અનુપયુક્તને બદલે ઉપયુક્ત સમજવું. એમ બધા ભાંગા જાણવા. આગળ પણ એ પ્રમાણે બધે સમજી લેવું.)
નિ.-૧૪
૬
H
=
=
=
=
=
૮ ‘fs
वृत्ति : स इदानीं साधुर्मार्गमजानानः पृच्छति तत्र को विधिरित्याह
૧૮૧ ||