SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધનિર્યુક્તિ ૧૧. હવે બીજા ગાથાસૂત્રના પદો કહેવાય છે. મોન.....વિહિતાના - (૩) પદાર્થઃ અશોકવૃક્ષ વગેરે આઠ મોટા પ્રતિહાર્યો વગેરે સ્વરૂપ પૂજાને માટે જેઓ યોગ્ય હોય છે. અહીં (વ) વ . ધાતુ અભિવાદન અને સ્તુતિ એમ બે અર્થમાં વપરાય છે. એટલે અરિહંતોને વંદન કરીને.... એ પ્રમાણે અર્થ થાય. वृत्ति : समानकर्तृकयोः पूर्वकाले क्त्वाप्रत्ययो भवतीति वन्दित्वा, किम् ? - 'ओघनियुक्तिं वक्ष्ये' इति द्वितीयगाथाक्रियया सह योगः । ચન્દ્ર. અહીં વત્વિા એ પ્રયોગમાં ત્વા પ્રત્યય શા માટે લગાડ્યો છે ? નિ. ૧-૨ ગુર : જે બે ક્રિયાનો કર્તા એક જ હોય. એવી બે ક્રિયાઓમાં જે ક્રિયા સૌ પ્રથમ થયેલી હોય, તેને ત્યાં પ્રત્યય ભ| લગાડવામાં આવે છે. અહીં વંદન અને વચ્ચે = કથન એ બે ક્રિયાઓ છે. એ બેયના કર્તા નિયુક્તિકાર પોતે જ છે. એટલે પૂર્વકાળમાં થયેલી વંદનક્રિયાને દર્શાવવા માટે ત્યાં ત્યાં પ્રત્યય લાગે. એટલે અહીં વન્દ્રિત્વ એ પ્રમાણે રૂપ થાય. શિષ્ય : અરિહંતને વંદન કરીને તમે શું કરશો ? ગુરુ : “ઓઘનિર્યુક્તિને કહીશ' આ શબ્દો બીજા ગાથા સૂત્રમાં છે. વન્દુિત્વાનો અન્વય એની સાથે કરવો. ટૂંકમાં | અરિહંતોને વાંદીને ઓઘનિર્યુક્તિ કહીશ.' એમ અન્વય થશે. વી . ૧૧ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy