SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ નિ.-૮૩ શ્રી ઓઘ-યુ गृह्यते अतो न ग्राह्यम्, ततः श्रावकः पुनरप्याह - 'कारणि तस्स य तुज्झ य विउलं दव्वं तु पाउग्गं' ति, तस्य' ग्लानस्य 'कारणे' ग्लाननिमित्तं तव च कारणे तव निमित्तं 'विपुलं' प्रभूतं द्रव्यं शाल्योदनादि प्रायोग्यमस्त्यतो गृह्यतामिति । " ततश्चासौ श्रावकानुरोधेन गृहीत्वा व्रजति, || ૩૫૯ll ચન્દ્ર. : ત્યારબાદ તે સાધુ ત્યાંથી ચાલવા માંડે. હવે જો જતા તે સાધુને શ્રાવક ભોજન વગેરે વડે આમંત્રણ આપે કે ભગવાન ! નવકારશી લઈને જાઓ.” તો આ પ્રમાણે કહેવાયેલો તે સાધુ શું કરે ? તે હવે કહે છે કે ઓઘનિર્યુક્તિ-૮૩ઃ ગાથાર્થ : બધું ન લેવું, કેમકે ત્યાં ગ્લાનનું છે. (જો શ્રાવક કહે કે, તે ગ્લાન માટે અને તમારા , પ્રાયોગ્ય વિપુલ દ્રવ્ય છે. (તો લેવું) 1 ટીકાર્થ : શ્રાવક નિમંત્રણ કરે ત્યારે પોતાને પ્રાયોગ્ય કે અપ્રાયોગ્ય બધું જ ન લેવું. કેમકે ત્યાં ગ્લાનને માટે વહેરાય | છે. એટલે ત્યાં ન લેવું. (વસ્તુ નિર્દોષ છે, ગ્લાન માટે દોષિત નથી કરી. પણ જો પોતે લઈ લે તો ગ્લાનને મુશ્કેલી પડે, બો માટે ન લે.) પછી શ્રાવક ફરી કહે કે “તે ગ્લાનને નિમિત્તે અને તમારા નિમિત્તે પુષ્કળ શાલ્યોદનાદિ પ્રાયોગ્ય છે, એટલે (સંકોચ | રાખ્યા વિના) ગ્રહણ કરો.” તો પછી શ્રાવકના આગ્રહથી વહોરીને જાય. વૃત્તિ : રૂ ? – કે હ E R"Is 'I ૩પ૯ો. + E |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy