SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૫૯ ॥ ' मो ण भ મ ઘરો દેખાડે કે (૨) ગોચરીચર્યા કરતી વખતે કે (૩) પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ તે ઘરો દેખાડે. હવે જો ત્યાં શ્રાવક ગૃહોમાં ચૈત્યો, દેરાસરો ન હોય તો પછી ચૈત્યોના અભાવમાં તો ગોચરીચર્યા કરતી વખતે જ દાનાદિકુળો બતાવી દે. | ni वृत्ति : कानि पुनस्तानि कथयन्तीत्यत आह - ओ.नि.भा. : दाणे अभिगमसद्धे संमत्ते खलु तहेव मिच्छत्ते । मामाए अचियत्ते कुलाई दायंति गीयत्था ॥१२१॥ मो ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે ક્યા કયા ઘરો સાધુઓને બતાવે ? ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૧ : ગાથાર્થ : ઉત્તર : ગીતાર્થો (૧) દાનશ્રાદ્ધક (૨) અભિગમશ્રાદ્ધ (૩) નૂતન સમ્યક્વી (૪) મિથ્યાત્વી (૫) મામાક (૬) અચિયત્ત એ કુલો દેખાડે. ટીકાર્થ : સાધુઓને વહોરાવવામાં શ્રદ્ધા-ભક્તિવાળા ઘરો, નવા નવા દેશિવરતિ સ્વીકારનારા ઘરો, નવા સમ્યક્ત્વીના त्थ 'મ IT DI 17 दानश्राद्धकः अभिगमश्राद्धः अभिनवः सम्यक्त्वश्राद्धः तथा मिथ्यादृष्टिकुलानि एतानि कथयन्ति । शेषं सुगमम् । भ ग इदानीं यदि तत्र चैत्यानि न सन्ति उपवासिकैभिक्षा न पर्यटिता तत आवश्यकान्ते क्षेत्रप्रत्युपेक्षकाः कथयन्त्याचार्याय, ग ओ ભા.-૧૨૧ म हा વૈં ॥ ૭૫૯ ॥ H
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy