________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૭૧૫ ||
માં
મ
भ
ar
ચન્દ્ર. ઃ સંગમ.... એ ૨૨૦મી ગાથાના શબ્દનું વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-૨૨૩ : ગાથાર્થ : ગૃહસ્થો ન જુઓ “એ માટે દૂર જઈ, અપ્રતિલેખિતમાં વોસિરાવે, તો સંયમ આત્મવિરાધના થાય. કોટવાલ-ચોરો વડે ગ્રહણ થાય.
UT
ટીકાર્થ : (૫) “ગૃહસ્થો મને સ્થંડિલાદિ કરતો ન જુઓ” એ આશયથી દૂર જઈને અસ્થંડિલમાં = ઘાસવાળી કે સચિત્ત પૃથ્વીવાળી ભૂમિમાં જઈને સ્થંડિલાદિ વોસિરાવે તો પછી એ જીવોની હિંસા થવાથી સંયમ વિરાધના થાય. (૬) અને સાપમૈં વિંછી વગેરે હોય તો તેના દ્વારા આત્મવિરાધના પણ થાય. (ખ્યાલ રાખવો કે શાસ્ત્રમાં ‘વોસિરાવવું’ એ શબ્દ સીધા જ સ્થંડિલ મનિ.-૨૨૪ માત્રુ જવું એ અર્થમાં વપરાય છે. અને ‘પરઠવવું' એ શબ્દ પ્યાલામાં જઈને પછી પરઠવવું એ અર્થમાં વપરાય છે.) તથા કોટવાલ પણ રાત્રે સાધુને આમ બહાર ફરતો જોઈ પકડી લે, કે ચોરો પણ સાધુને પકડી લે.
स्म
वृत्ति : 'संका तेण 'त्ति व्याख्यायते -
ઓનિ :
'મ
ओणयपमज्जमाणं दद्धुं तेणोत्ति आहणइ कोइ ।
सागार संघट्टण अपुमित्थी गिण्ह साहइ वा ॥२२४॥
१४ स हि रात्रौ कायिकाद्यर्थमुत्थितः सन्नवनतः प्रमार्जयन्निर्गच्छति ततस्तमवनतकायं दृष्ट्वा स्तेन इति मत्वा
T
'મ
기
व
મ
हा
વ ॥ ૭૧૫ ॥
स्स