SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓધ- યુ છૂપેરેળ વ્રગતિ, નવી પરિત્યેત્યર્થ:। અથવા ‘વરોન' સેતુવન્ધન વ્રજ્ઞતિ । વં ભૌમે પ્રતિવૃધ્ધ પૂર્વમેવ ઋશ્ચિત્પુરુષં गमनं कर्त्तव्यम् । નિર્યુક્તિ || ૨૨૯ ण ચન્દ્ર. : પ્રશ્ન : એ શૂન્યગૃહ કે ગાઢવૃક્ષ રૂપ પ્રદેશ ધારો કે સર્પ-ચોર વગેરે ભયવાળો હોય તો શું કરવું? म સમાધાન : ઓધનિયુક્તિ-૩૧ : ગાથાર્થ : ભયવાળું સ્થાન હોય તો વર્ષાકલ્પ વાપરવો. વધુ પાણીમાં શુષ્કવૃક્ષ ઉપર ” ચડવું. ભૌમજલમાં નદીપર કે વરણ-પુલ વડે જવું. પ્રતિસ્પૃચ્છા કરીને ગમન કરવું. T ટીકાર્થ : જો ઘર કે ગાઢવૃક્ષ વગેરે સ્થાન ચોર વગેરેના ભયવાળું હોય તો ત્યાં ન ઉભા રહેતા વરસાદ કે ધુમ્મસમાં મ વર્ષાકલ્પ (કામળી) ઓઢીને ઉપાશ્રયે કે અન્ય નિર્ભય સ્થાને જાય. r III પ્રશ્ન ઃ પુષ્કળ વરસાદ હોય અને એટલે વૃક્ષાદિ નીચે ઉભા રહેવું શક્ય ન હોય. માણસને ડૂબાડી દે, તેવા પાણીના વહેણ આવી જાય તો શું ? | T સમાધાન : તો પછી શુષ્ક વૃક્ષ ઉપર ચડી જવું. પણ જો એ શુષ્ક વૃક્ષ અપાયવાળું હોય. અર્થાત્ એના ઉપર સર્પાદિ હોય કે પછી તે તુટી જવાની શક્યતા હોય અથવા હોય જ નહીં તો પછી તરંડ = તરવા માટે ઉપયોગી લાકડું વગેરે સાધન ગ્રહણ કરીને તે જલને તરીને યોગ્ય સ્થાને જાય. આ આકાશજન્ય પાણીમાં યતના બતાવી. મ. व 347 નિ.-૩૧ हा at 11 226 11 H
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy