SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ટીકાર્થ : “ગમનાદિ વ્યાપાર ન જ કરવો” એ રીતે ગમનાદિ યોગોમાં એકાન્ત નિષેધ દેખાડ્યો નથી કે કોઈક ' નિર્યુક્તિ સ્વાધ્યાયાદિ વ્યાપારમાં “સ્વાધ્યાયાદિ કરવા જ” એમ એકાંતે વિધાન પણ કરેલ નથી. પરંતુ દ્રવ્ય કે વસ્તુને જાણીને તે તે યોગનો નિષેધ થાય છે. અથવા તે જ યોગનું અનુષ્ઠાન થાય. | ૩૦ || સાર એ છે કે કોઈક સાધુ આચાર્ય-સંઘ-ગ્લાનાદિના કાર્ય વગેરેને કારણે સચિત્ત માર્ગમાં પણ જતો હોય તો તેની રજા અપાય છે, કેમકે તે કારણસર જાય છે. પરંતુ આવા પુષ્ટ કારણ વિનાનાને રજા નથી અપાતી. - જેમ તાવ વગેરે રોગોમાં પરિપાચન-વેચ, ભોજન વગેરેનો નિષેધ કરાય છે. જયારે એ તાવ જીર્ણ થાય ત્યારે તે જ | પરિપાચન, ભોજનાદિની અનુમતિ અપાય છે. એટલે આ વાત ખૂબ સારી કહી કે જુદી જુદી વસ્તુને અનુસારે વિધાન કે I નિ.-૫૬ પ્રતિષેધ કરાય છે. અથવા આ ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરીએ. અહીં કહી ગયા કે “બધા જ પદાર્થો જીવને સંસારના કારણ અને મોક્ષના કારણે થાય છે.” એટલે હવે વધુ સ્પષ્ટ કરે છે કે માત્ર તે પદાર્થો જ નહિ, પરંતુ જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે પણ સંસાર અને મોક્ષના કારણો બની શકે છે. એજ વાત આ ગાથામાં કરે છે. કે સમ્યગ્દર્શનનું નિરૂપણ કરનારા જે શાસ્ત્રોપદેશો છે. તેમાં “સમ્યગ્દર્શનનું દાન ન જ કરવું.” એવો એકાન્ત નિષેધ પણ નથી દેખાડ્યો કે “સમ્યગ્દર્શનનું દાન કરવું જ” એવું વિધાન પણ નથી કર્યું. આ રીતે Tગાથાનો નિષ્કર્ષ કાઢવો. of ૩૦૨ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy