SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ H વિકથા, વ્યુદગ્રહ, ક્રીડા. ટીકાર્થ : દ્રવ્યશબ્દ અભ્યન્તર દ્રવ્યપ્રત્યુપેક્ષણા દ્વારનું સૂચન કરવા માટે છે. vi | of (૧) ઉપાશ્રયમાં પાટ-પાટલાદિની હાજરી જુએ. (શું આમાં દોષ છે ? પાટ-પાટલા ન વપરાય ? એવો કોઈ પ્રશ્ન થાય ॥ ૪૫૬ ॥ તો એનું સમાધાન આપે છે કે) પાટ -પાટલાદિ તો વર્ષાકાળમાં જ લેવાય-વપરાય. શેષકાળમાં નહિ. જ્યારે આ પ્રવેશેલો ૫ સાધુ તો શેષકાળમાં પણ ત્યાં ફલકાદિ ગ્રહણ કરાયેલા–વપરાતા જુએ. (અત્યારે તો આપણા બધા જ પાટ-પાટલા પ્રાયઃ સાધુTM સાધ્વીઓ માટે જ બનતા હોવાથી સંપૂર્ણ આધાકર્મી જ છે. પ્રાચીનકાળમાં તો સાધુઓ શેષકાળમાં આ બધું વાપરતા જ નહિ મૈં અને ચોમાસામાં ગૃહસ્થોના ઘરેથી ચાર મહીના માટે માંગી લાવી વાપરતા, પછી પાછું આપી દેતાં.) મનિ.-૧૦૩ (૨) જેના ઉપર ઊંઘાય તે શય્યા અર્થાત્ પાથરવાનું વસ્ત્ર. (આપણી ભાષામાં ઉનનો સંથારો.) તે પાથરેલો જ હોય. મ (૩) સંથારો એટલે તણખલાનો બનેલો હોય તે. ટૂંકમાં ઊંઘનારા સાધુઓ જમીન ઉપર તણખલા-ઘાસ પાથરીને ઉંઘતા હોય છે. આવા સંથારાને જુએ. (ઠંડી વગેરે કારણોસર સુકું ઘાસ પાથરવાની સંમતિ છે. પણ એ ઘાસ અંદરથી પોલાકાણાદિવાળા ન ચાલે. એમાં જીવ હોવાથી એ વાપરવામાં વિરાધના થાય. પોલાણ વિનાના સુકાઘાસનું પ્રતિલેખન કરીને વાપરી શકાય. એ એક પરીષહ પણ ગણેલો છે. અહીં નિષ્કારણ ઘાસ-વપરાશ અને પોલાણયુક્ત ઘાસવપરાશનો નિષેધ સમજવો.) (૪) માત્રુ કરવાની જગ્યા સાધુઓની અને ગૃહસ્થોની એક જ દેખાય. (પ્રાચીનકાળમાં સંડાસ ન હતા એટલે ગૃહસ્થો મ ગ્રા | | ૧ ॥ ૪૫૬ ॥ 15
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy