________________
s*
P
P
H
E
F
ભા.
શ્રી ઓઘ-ચી
લાગેલા બાળકોને અને બીજાઓને પણ આપે છે. નિર્યુક્તિ પ્રસ્તુતમાં પણ આ ક્ષેત્ર, સ્વગામ ચમઢિત થયેલું હોય. ત્યાં સાધુ તો ખાટા ભાત વગેરે લઈને જ પાછા આવે. વળી '
આખો દિવસ ફરવું પડે. આ પ્રમાણે ઘણું કષ્ટ થાય. અને ભોજન પણ અલ્પ જ મળે. પણ જે પેલા આળસ વિનાના છોકરાઓ | ૮૦૦ - હતા, તેવા જે યુવાન સાધુઓ સ્વપરહિતનું વહન કરનારા હોય, તેઓ બહારગામ ભિક્ષાચર્યા માટે જાય. અને તેઓ
આ અચમઢિત ગામમાંથી દૂધ-દહીં વગેરે લાવીને ઝડપથી પાછા ફરે અને ઉદ્ગમાદિ દોષો પણ ત્યજાયેલા થાય. તથા ગચ્છના બાલવૃદ્ધો ઉપર અનુકંપા કરાયેલી થાય, તથા વીર્યાચારનું પાલન કરાયેલું થાય. આ કારણોસર યુવાનોએ અન્ય ગામમાં ગોચરી ફરવા જવું જોઈએ.
..૧૪૩-૧૪૫ वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - મો.નિ.મા. : પદમાણે વય નીસં%
ડુના ૨ giા ય पक्कामालसडिंभा खायंतियरे गया दूरं ॥१४३॥ सिग्घयरं आगमणं तेसिण्णेसिं च देंति सयमेव । खायंती एमेव उ आयपरहिआवहा तरुणा ॥१४४॥
|| ૮00
=