SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ક - સુ દ P = P 1 H 1 E F 1 નિ.-૧૧૫ શ્રી ઓઘ પ્રશ્ન : વર્ષાકાળના પ્રતિબંધને કારણે જ્યારે સાધુએ પ્રામાદિમાં રહેવું પડે ત્યારે તે શું કરે ? નિર્યુક્તિ સમાધાન : પહેલા તો એ ત્યાંના વૈદ્યને મળી લે અને કહે કે “હું અહીં રોકાવાનો છું. હું માંદો પડું તો મારી સંભાળ લેજે.' તથા ગામના સ્વામીને પણ પુછી લે. | ૪૮૩ || પ્રશ્ન : આ બે જણને શા માટે પૃચ્છા કરે ? સમાધાન : પોતે માંદો પડે તો પોતાને સાજો કરવા માટે વૈદ્યને પુછે અને શત્રુ વગેરે તરફથી હેરાનગતિથી જાતને રક્ષણ " મળે એ માટે ગામના સ્વામીને પુછી લે. આમ બેને પૃચ્છા કર્યા બાદ ત્યાં રહેવાની ઈચ્છા કરે (એટલે કે રહે) वृत्ति : केषु स्थानेषु इत्यत आह - ओ.नि. : संविग्गसंनिभद्दग अहप्पहाणेसु भोइयघरे वा । ठवणा आयरियस्सा सामायारी पउंजणया ॥११५॥ वैद्यभोगिकयोः कथयित्वा संविग्नेषु-मोक्षाभिलाषिषु तिष्ठति । सण्णि'त्ति सञी-श्रावकस्तद्गृहे तिष्ठति, भद्रकः साधूनां तद्गृहे वा निवासं करोति । 'अहप्पहाणेसु'त्ति यथा प्रधानेष्विति-यो यत्र ग्रामादौ प्रधानः तेषु यथाप्रधानेष्वेव प्रतिष्ठते । एतेषामभावे 'भोइयघरे वत्ति 'भोगिकगृहे वा' ग्रामस्वामिगृहे वा तिष्ठति, तत्र च तिष्ठन् किं करोतीत्यत आह ક T * ઉ S E all ૪૮૩ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy