________________
a
નિ.-૧૧
શ્રી ઓઇ-ચ
પ્રશ્ન : કેટલા સમય સુધી સહાય સાથે જાય ? નિર્યુક્તિ
સમાધાનઃ સૂર્યોદય થાય ત્યાં સુધી (શક્ય હોય તો આચાર્ય બે સાધુને જ ઇષ્ટસ્થાન સુધી મોકલે. પણ શક્ય ન હોવાથી " આ સાધુને એકલો જ મોકલવાનો છે. છતાં એ સાધુની સાથે સૂર્યોદય સુધી બીજો સાધુ સાથે ચાલે.) કેમકે અંધારામાં કૂતરા // ૧૬૮ . . વગેરે પશુઓ, ચોરો વગેરેનો ભય હોય છે. એટલે બીજો સાધુ સાથે રહે તો બચાવ થાય, સૂર્યોદય થયા બાદ સહાયક પાછો - ફરે, પેલો સાધુ એકલો આગળ જાય.
પ્રશ્ન : આ રીતે જતો આ સાધુ જ્યારે ગામની નજીક (ગામની બહારના ભાગમાં) પહોંચે, ત્યારે પછી શું કરે ? સમાધાનઃ ઉપયોગ કરે.
- પ્રશ્ન : શેનો ઉપયોગ કરે ? સમાધાન : ચંડિલમાત્રુ સંબંધમાં ઉપયોગ મૂકે. પ્રશ્ન : ગામની નજીક પહોંચતાની સાથે જ આવો ઉપયોગ શા માટે મૂકે ?
સમાધાનઃ ગામની નજીકમાં જ સ્પંડિલ-માત્રુ વગેરે જવા માટેની ભૂમિ મળી જ જાય, કેમકે ગામની નજીકમાં જ ગાય - વગેરેના સંસ્થાન (ગોકુળ-ગોચરભૂમિ વગેરે) હોય જ અને એટલે એ જમીન અચિત્ત થઈ ગઈ હોય.
(ઘણીવાર એવું બને કે આપણને અંડિલ-માત્રુ જવાની શંકા થાય - ઇચ્છા થાય અને ત્યાં જ કોઈક અગત્યના કામમાં પરોવાઈ જઈએ તો એ સ્પંડિલ-માત્રુ જવાનું યાદ પણ ન આવે, એ શંકા તીવ્ર ન હોય ત્યારે એવું બને. પણ જેવું એ કામ
's Fiji
(ધારી,
'|| ૧૬૮
F
E