________________
-
પ્ર*
# નિ.-૨૨
શ્રી ઓઘ-ધુ
ઓઘનિર્યુક્તિ-૨૨ : ગાથાર્થ : ભેદ પ્રકારો વડે ગુણાયેલા અનેક સંયોગો આ પૃચ્છાવિષયમાં પુરુષ, સ્ત્રી, નપુંસક, નિર્યુક્તિ મધ્યમ, વિર, તરુણને આશ્રયીને થાય છે.
ટીકાર્થ : માર્ગપૃચ્છાના વિષયમાં અનેક સંયોગો થાય છે. | ૨૦૧ ||
પ્રશ્ન : અનેક સંયોગો શી રીતે થાય ?
સમાધાન: ભેદના પ્રકાર વડે ગુણવામાં આવે એટલે અનેક સંયોગો થાય અર્થાતુ ચારણિકા (સંગુણન=ગુણાકાર) વડે " અનેકવાર ભેદાયેલા એ સંયોગો થાય છે.
પ્રશ્ન : આ બધા સંયોગો શેને વિશે થાય ?
સમાધાન : પુરુષ, સ્ત્રી, નપુંસક કે જે મધ્યમ-સ્થવિર-તરુણ એમ ત્રણ ત્રણ પ્રકારના છે તેમાં થાય. આ ગાથાનો અક્ષરાર્થ બતાવ્યો.
હવે ભાંગાઓ બતાવે છે. એમાં સાધર્મિકની = જૈનની ચારણિકા કરીએ તો (૧) બે મધ્યમ સાધર્મિક પુરુષોને પૂછવું આ પહેલો ભેદ. (૨) તે ન હોય તો બે સ્થવિર સાધર્મિક પુરુષોને પૂછવું.
Fi ૨૦૧ |